સિહોર શહેરમાં રાત્રે 12ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકી... હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીના ગગનભેદી જય ઘોષ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી બાદ સિહોર શહેરમાં મોડી રાતથી જ ઠેર ઠેર મટકી ફોડવાના કાર્યક્રમો યોજાયા હતા. ઉંચાઇએ બાંધવામાં આવેલી મટકી ફોડવામાં આવી હતી સિહોર શહેર નંદલાલના વધામણાંથી કૃષ્ણમય બની ગયું હતું સિહોર રબારી સમાજ આયોજિત મટકી ફોડવાના કાર્યક્રમ વડલાચોકથી મેઇન બજાર સુધીમાં ૫૧ થી વધુ મટકી ઊંચે લગાડવામાં આવી હતી ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવતી મટકીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જે તે જગ્યાએ નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકીના નાદથી વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા. યુવાનો નંદ ઘેર આનંદ ભયો જય નંદલાલ કીના ગગનભેદી જય ઘોષ સાથે ઝૂમી ઉઠ્યા હતા ડીજે ઢોલ તાસાની ટીમે પણ જમાવટ કરી હતી ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ છે. ઠેર ઠેર મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોન્ત્સવ મનાવાયો હતો તેમજ મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા હતા જન્માષ્ટમી પર્વની ઉજવણી કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ છે ચોમેર વાતાવરણ કૃષ્ણભય બન્યું હોઈ તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બરવાળા લઠ્ઠા કાંડ થી મોતનું તાંડવ રોજીદ ગામે ઝેરી દારૂ પીતા ૧૮ ના મોત ૪૫ ની હાલત ગંભીર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લઠ્ઠો બનાવનાર અને તેને કેમિકલ આપનારને પણ ઝડપી પાડયો
બોટાદ ૫ કલાક પહેલાં ભાવનગરમાં ૩ ના મોત નીપજ્યા છે,જ્યારે ૩૦ દર્દી દાખલ છે , જેમાંથી ૩ ની હાલત...
Gujarat: PM मोदी ने किया विभिन्न परियोजनाओं का उद्घाटन और शिलान्यास, गिफ्ट सिटी का भी करेंगे दौरा
गांधीनगर (गुजरात),प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात में लगभग 4,400 करोड़ रुपये की विभिन्न...
Volkswagen GT Edge Trail Edition कितनी खास? आसान भाषा में समझें
इस स्पेशल एडिशन के इंटीरियर में बहुत कुछ खास मिलता इसके अंदर ट्रेल एडिशन में लाल सिलाई के साथ...
যোৰহাটৰ কংগ্ৰেছ ভৱনৰ সন্মুখত কংগ্ৰেছৰ প্ৰতিবাদী কাৰ্যসূচী
নিখিল ভাৰত কংগ্ৰেছ কমিটি আৰু অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ নিৰ্দেশ অনুযায়ী মূল্যবৃদ্ধি, নিবনুৱা...
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान
MCN NEWS| धोंडीरामसिंह राजपूत यांना सेवाव्रती पुरस्कार २०२२ करण्यात आला प्रदान