સિહોર શહેરમાં રાત્રે 12ના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકી... હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીના ગગનભેદી જય ઘોષ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી બાદ સિહોર શહેરમાં મોડી રાતથી જ ઠેર ઠેર મટકી ફોડવાના કાર્યક્રમો યોજાયા હતા. ઉંચાઇએ બાંધવામાં આવેલી મટકી ફોડવામાં આવી હતી સિહોર શહેર નંદલાલના વધામણાંથી કૃષ્ણમય બની ગયું હતું સિહોર રબારી સમાજ આયોજિત મટકી ફોડવાના કાર્યક્રમ વડલાચોકથી મેઇન બજાર સુધીમાં ૫૧ થી વધુ મટકી ઊંચે લગાડવામાં આવી હતી ગોવિંદાઓ દ્વારા ફોડવામાં આવતી મટકીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. જે તે જગ્યાએ નંદ ઘેર આનંદ ભયો જય કનેયા લાલકીના નાદથી વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા. યુવાનો નંદ ઘેર આનંદ ભયો જય નંદલાલ કીના ગગનભેદી જય ઘોષ સાથે ઝૂમી ઉઠ્યા હતા ડીજે ઢોલ તાસાની ટીમે પણ જમાવટ કરી હતી ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પણ જન્માષ્ટમીને લઈને ઉત્સાહ છે. ઠેર ઠેર મંદિરોમાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોન્ત્સવ મનાવાયો હતો તેમજ મટકી ફોડના આયોજન કરવામાં આવ્યા હતા જન્માષ્ટમી પર્વની ઉજવણી કોરોના કાળના બે વર્ષ બાદ અનેરા ઉમંગ સાથે થઇ છે ચોમેર વાતાવરણ કૃષ્ણભય બન્યું હોઈ તેવો અદભુત માહોલ જોવા મળ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking..গোলাঘাটৰ শাঁওতলী নতুনমাটিত এক চাঞ্চল্যকৰ ঘটনাএগৰাকী কিশোৰীক বাগিচাৰ অঞ্চলত চোকা অস্ত্ৰৰে
Breaking..
গোলাঘাটৰ শাঁওতলী নতুনমাটিত এক চাঞ্চল্যকৰ ঘটনা
এগৰাকী কিশোৰীক বাগিচাৰ অঞ্চলত...
દેશીદારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો....
દેશીદારૂની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો....
દામાવાવ ગામેથી નિષ્ઠુર માતા દ્વારા ત્યજી દેવાયેલ નવજાત શીશુ જીવંત હાલતમાં મળી આવ્યું.
પંચમહાલ જિલ્લાનાં ઘોઘંબા તાલુકાનાં દામાવાવ ગામના રાઠવા ફળિયામાં કોઈકે ત્યજી...
મહુવાના નૈપ ગામમાં બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
મહુવાના નૈપ ગામમાં બાબા રામદેવપીર મહારાજની 35 મો પાટ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી..
જસદણમાં ખુલ્લી ગટરમાં વાછરડું પડી જતાં મોત પાલિકાએ જેસીબીથી મૃતદેહને બહાર કાઢ્યો
જસદણમાં ખુલ્લી ગટરમાં વાછરડું પડી જતાં મોત પાલિકાએ જેસીબીથી મૃતદેહને બહાર કાઢ્યો