ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખોડા ગામમાં ગ્રામ સમિતિના સભ્યોને કાર્ડનું વિતરણ કરાયું....
ખોડા ગામમાં ગ્રામ સમિતિના સભ્યોને કાર્ડનું વિતરણ કરાયું....
Breaking News: Jharkhand के मसले पर INDIA Alliance सदन में करेगा विरोध, शपथ में देरी से नाराजगी
Breaking News: Jharkhand के मसले पर INDIA Alliance सदन में करेगा विरोध, शपथ में देरी से नाराजगी
વિસાવદરમા એસટી બસમા બ્રેકફેલ થતા દુકાનમા ધૂસી, સદનસીબે કોઈ જાનહાની નહીં
વિસાવદરમા એસટી બસમા બ્રેકફેલ થતા દુકાનમા ધૂસી, સદનસીબે કોઈ જાનહાની નહીં
Samsung Success Story: दाल चावल बेचने से शुरू हुआ सफर, आज है दिग्गज स्मार्टफोन कंपनी; कहानी सैमसंग की...
एक दौर था जब सैमसंग दाल चावल बेचा करती थी और आज का वक्त है जब कंपनी का इलेक्ट्रॉनिक सेगमेंट में...
"वृक्ष रहने से ही जीव रहेगा " गाँव रक्षा वाहिनी के सहयोग से मंगलदे सदर पुलिस ने पुनः किया वृक्षारोपण
"वृक्ष रहने से ही जीव रहेगा " गाँव रक्षा वाहिनी के सहयोग से मंगलदे सदर पुलिस ने पुनः किया वृक्षारोपण