ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा राष्ट्रीय महामंत्री श्री तरुण चुघ जी से जुडने का सुनहरा अवसर ............ ||(Click on given Link and Follow)||
भाजपा राष्ट्रीय महामंत्री श्री तरुण चुघ जी से जुडने का सुनहरा अवसर ............ ||(Click on given...
kota.एक पौधा जरूर लगाएं, मां के नाम समाज को दिया ये उपहार सबसे अनमोल : बिरला.chambalsandesh
kota.एक पौधा जरूर लगाएं, मां के नाम समाज को दिया ये उपहार सबसे अनमोल : बिरला.chambalsandesh
गेहूं उपार्जन हेतु स्लॉट बुकिंग
गेहूं उपार्जन हेतु स्लॉट बुकिंग
प्रमुख समाचार:
होम/पन्ना/मध्यप्रदेश
रबी विपणन वर्ष...
शिंदे-फडणवीस सरकार के खिलाफ राष्ट्रवादी कांग्रेस का आंदोलन
शिंदे-फडणवीस सरकार के खिलाफ राष्ट्रवादी कांग्रेस का आंदोलन
ৰাষ্ট্ৰপতিৰ পৰা শ্ৰেষ্ঠ অসমীয়া চলচ্চিত্ৰৰ বঁটা গ্ৰহণ "ব্ৰীজ"ৰ সবিতা দেৱী আৰু কৃপাল কলিতাৰ।
ৰাষ্ট্ৰপতিৰ পৰা শ্ৰেষ্ঠ অসমীয়া চলচ্চিত্ৰৰ বঁটা গ্ৰহণ "ব্ৰীজ"ৰ সবিতা দেৱী আৰু কৃপাল কলিতাৰ।