ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sau Baat Ki Ek Baat : Sharad Pawar ने मचाई 'INDIA' में हलचल, Rahul परेशान ? Ajit Pawar | News18
Sau Baat Ki Ek Baat : Sharad Pawar ने मचाई 'INDIA' में हलचल, Rahul परेशान ? Ajit Pawar | News18
*पुरानी पेंशन बहाली को लेकर धरना कर रहे अध्यापकों
ने रैली निकालकर दर्ज कराया अपना विरोध*
*पुरानी पेंशन बहाली को लेकर धरना कर रहे अध्यापकों ने रैली निकालकर दर्ज कराया अपना विरोध*
#amreli | લગ્ન પ્રસંગમાં 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ | Divyang News
#amreli | લગ્ન પ્રસંગમાં 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ | Divyang News