ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં આજે ત્રિરંગા યાત્રા યોજાઇ છે
આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા...
Rajtilak Aaj Tak Helicopter Shot: Bhilwara में क्या है जनता के मुद्दे, BJP-Congress कौन मारेगा बाजी?
Rajtilak Aaj Tak Helicopter Shot: Bhilwara में क्या है जनता के मुद्दे, BJP-Congress कौन मारेगा बाजी?
अरब सागर में अगस्त में 48 साल बाद तूफान की आशंका; कच्छ में घर खाली कराए गए
1. अरब सागर में 48 साल बाद अगस्त में चक्रवाती तूफान की आशंका जताई गई है।...
ৰাষ্ট্ৰপতিক সাক্ষাৎ শ্ৰীমন্ত শঙ্কৰদেৱ সঙ্ঘৰ প্ৰধান সম্পাদক, মুখ্য উপদেষ্টা আৰু যুটীয়া সম্পাদকৰ...
ৰাষ্ট্ৰপতিক সাক্ষাৎ শ্ৰীমন্ত শঙ্কৰদেৱ সঙ্ঘৰ প্ৰধান সম্পাদক, মুখ্য উপদেষ্টা আৰু যুটীয়া সম্পাদকৰ...