ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাৰ বিশিষ্ট শিক্ষাবিদ,সংস্কৃত পণ্ডিত প্ৰয়াত ভগৱান চন্দ্ৰ গোস্বামীৰ স্মৃতিচাৰন সভা।
ৰহা দেবাগুৰী নিবাসী বিশিষ্ট শিক্ষাবিদ,সংস্কৃত পণ্ডিত, ধৰ্মপ্ৰান ব্যক্তি, ৰাষ্ট্ৰীয়, ৰাজ্যিক...
Asiacup2022||India vs pakistan final over #news #indiavspakistan #indiavspakistanasiacup2022
Asiacup2022||India vs pakistan final over #news #indiavspakistan #indiavspakistanasiacup2022
Masked Aadhaar Card: क्या होता है मास्क्ड आधार कार्ड, कहां कर सकते हैं इस्तेमाल; कैसे करें डाउनलोड
रेगुलर आधार कार्ड इस्तेमाल करते हैं तो आपको आपकी प्राइवेसी का ध्यान रखते हुए मास्क्ड कार्ड के...