ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ
#buletinindia #gujarat #ahmedabad
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું મણીયારાના તાલ સાથે કીર્તિ મંદિર ખાતે સ્વાગત કરાયું
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનું મણીયારાના તાલ સાથે કીર્તિ મંદિર ખાતે સ્વાગત કરાયું
धूमधाम से निकलेगी शहर में भगवान जगन्नाथ की रथयात्रा भजन कीर्तन के बीच जगह जगह होगा स्वागत
धूमधाम से निकलेगी शहर में भगवान जगन्नाथ की रथयात्रा
भजन कीर्तन के बीच जगह जगह होगा स्वागत
बून्दी।...
Ajit Pawar विधानसभेत दादांचा शंभूराज देसाई यांना सज्जड दम,ओला दुष्काळ जाहीर करण्यावरून दादा संतापले
Ajit Pawar विधानसभेत दादांचा शंभूराज देसाई यांना सज्जड दम,ओला दुष्काळ जाहीर करण्यावरून दादा संतापले