ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हार्दिक पंड्या का टूटा सपना, सूर्या बने टी20 के नए कप्तान
श्रीलंका के खिलाफ 3 मैचों की टी20 और 3 ही मैचों की वनडे सीरीज के लिए भारतीय चयनकर्ताओं ने टीम का...
શિનોર ખાતે આવેલ મકબૂલ સફી ચિશ્તી બાવાની દરગાહ પર સંદલ શરીફ યોજાયો 2022 | Spark Today News
શિનોર ખાતે આવેલ મકબૂલ સફી ચિશ્તી બાવાની દરગાહ પર સંદલ શરીફ યોજાયો 2022 | Spark Today News
इस ब्राउजर का कर रहे हैं इस्तेमाल तो हो जाएं सतर्क, CERT-In ने जारी की सख्त वॉर्निंग
CERT-In ने Microsoft Edge में कई कमजोरियों के बारे में यूजर्स को चेतावनी दी है संस्था ने कहा कि...
India America Tension: USA ने Nikhil Gupta नामक शख़्स पर लगाए आरोप, भारत क्या बोला? (BBC Hindi)
India America Tension: USA ने Nikhil Gupta नामक शख़्स पर लगाए आरोप, भारत क्या बोला? (BBC Hindi)
कॉपी कांड: मुख्यमंत्री ने एसटीएफ को दी जांच, मची खलबली
आगरा: डॉक्टर भीमराव आम्बेडकर विश्वविद्यालय में बीएएमएस की कॉपियां चेंज होने के मामले में...