શ્રાવણ એટલે તહેવારોનો મહિનો.આ મહિનામાં દરક પરિવારોમાં ઝાકમઝાળ હાય છ. પરંતુ માંઘવારીન કારણે ઉત્સવોની ઉજવણી ઝાંખી પડી ગઈ છે. ખાસ કરીને ગઇકાલે રાંધન છઠ્ઠના તહેવારને સોથી વધુ માંઘવારી નડી છ. એક સમય હતો, જ્યારે રાંધન છઠ પર સિહોરના પરિવારોમાં અનેક વાનગીઓ બનતી હતી. પરંતુ દૂધ-તેલ મોંઘા થતા મહિલાઓએ આ બજેટ પર કાપ મૂક્યો છ અમારા સહયોગી હરશ પવાર કહ છ અમારા ઘરે દૂધનો ભાવ એટલો વધ્યો એટકે આ વર્ષે અમે બાસુંદી અને દૂધપાક ન બનાવી શક્યા.ગઈકાલે રાંધણ છઠના તહેવારનો પર્વ હતો ત્યારે દરકના ઘર અવનવી વાનગીઓ બનાવવામાં આવતી હોઈ છે. જેમાં પરંપરાપગત વાનગીઓ જેમ કે, થેપલા, વડા, પુરી તો બન જ છ. સાથે નવા ટ્રન્ડ મુજબ પાણીપુરી, દહીપુરી અને ભેળ પણ બનાવવામાં આવે છે. જો કે દૂધના ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે દૂધની વાનગીઓ પર કાપ મૂકવામાં આવ્યા છે. અથવા તો અનેક પરિવારોમાં દૂધની વાનગીઓ ઓછી બનાવાઈ છે. જેથી કહી શકાય કે, આ વર્ષે રાંધણ છઠના તહેવારને પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ વર્ષે રાંધન છઠ પર માંઘવારીના કારણ વાનગીઆ આઇઈી બનાવી છ.કમ ક મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર જોવા મળી રહી છે.મોંઘવારી વધી છે, દૂધના ભાવ તો પોસાચનહિ તેટલા વધ્યા છ. દૂધ સાથ તલના ભાવપણ વધવાથી તળેલી વસ્તુઓ ઓછી બનાવી છે. બધી વસ્તુઓના ભાવ વધતા ગયા એટલે વસ્તુઓ બનાવવાની આછી કરી છ. આ વર્ષે રાંધન છઠ પર અનક વસ્તુઓ પર કપાત મૂકી છે. સિહોરીઓ ખાવાના શોખીન કહેવાય છે, પરંતુ આ વર્ષે જોઈએ એટલી વસ્તુઓ બનાવી નથી. મોંઘવારીની અસર તહેવારોમાં રસોડામાં જોવા મળી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ನಟ ರಿಷಬ್ ಶೆಟ್ಟಿಯವರ ಚಿತ್ರ ಕಥೆ, ನಿರ್ದೇಶನ, ಮತ್ತು ಆಕ್ಟಿಂಗ್, ಇಡೀ ಭಾರತ ದೇಶದ ಸಿನಿಮಾ ಜಗತ್ತನ್ನು ಅಲುಗಾಡಿಸಿದೆ - ಸಿನಿಮಾ ವಿಮರ್ಶಕ ಎಮ್. ಮುನಿರಾಜಪ್ಪ
ಈ ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ 01 ಕಾಡಿನ ಒಂದು ಅಜ್ಞಾತ ಸ್ಥಳದಲ್ಲಿ ವಿಷ್ಣುವಿನ ಅವತಾರವಾದ ಪಂಜುರ್ಲಿ ದೈವದ ರೋಮಾಂಚನ...
Israel-Iran Conflict: आगबबूला नेतन्याहू के ठंडे पड़े तेवर, बाइडन के फोन के बाद क्यों बदला इजरायली PM का मिजाज
Israel-Iran war News ईरान और इजरायल में विवाद बढ़ता जा रहा है। ईरान के हमले के बाद इजरायल के...
ભાવનગર : રખડતા ઢોરના લીધે થયેલા યુવાનના મોત બાદ તંત્ર જાગ્યું | SatyaNirbhay News Channel
ભાવનગર : રખડતા ઢોરના લીધે થયેલા યુવાનના મોત બાદ તંત્ર જાગ્યું | SatyaNirbhay News Channel
Gandhinagar: વાતચીતથી નિવારણ ન આવતા આંદોલનની તૈયારી | Health Workers | Gujarat News
Gandhinagar: વાતચીતથી નિવારણ ન આવતા આંદોલનની તૈયારી | Health Workers | Gujarat News