શ્રાવણ એટલે તહેવારોનો મહિનો.આ મહિનામાં દરક પરિવારોમાં ઝાકમઝાળ હાય છ. પરંતુ માંઘવારીન કારણે ઉત્સવોની ઉજવણી ઝાંખી પડી ગઈ છે. ખાસ કરીને ગઇકાલે રાંધન છઠ્ઠના તહેવારને સોથી વધુ માંઘવારી નડી છ. એક સમય હતો, જ્યારે રાંધન છઠ પર સિહોરના પરિવારોમાં અનેક વાનગીઓ બનતી હતી. પરંતુ દૂધ-તેલ મોંઘા થતા મહિલાઓએ આ બજેટ પર કાપ મૂક્યો છ અમારા સહયોગી હરશ પવાર કહ છ અમારા ઘરે દૂધનો ભાવ એટલો વધ્યો એટકે આ વર્ષે અમે બાસુંદી અને દૂધપાક ન બનાવી શક્યા.ગઈકાલે રાંધણ છઠના તહેવારનો પર્વ હતો ત્યારે દરકના ઘર અવનવી વાનગીઓ બનાવવામાં આવતી હોઈ છે. જેમાં પરંપરાપગત વાનગીઓ જેમ કે, થેપલા, વડા, પુરી તો બન જ છ. સાથે નવા ટ્રન્ડ મુજબ પાણીપુરી, દહીપુરી અને ભેળ પણ બનાવવામાં આવે છે. જો કે દૂધના ભાવમાં વધારો થવાના કારણે આ વર્ષે દૂધની વાનગીઓ પર કાપ મૂકવામાં આવ્યા છે. અથવા તો અનેક પરિવારોમાં દૂધની વાનગીઓ ઓછી બનાવાઈ છે. જેથી કહી શકાય કે, આ વર્ષે રાંધણ છઠના તહેવારને પણ મોંઘવારીનો માર પડી રહ્યો છે. આ વર્ષે રાંધન છઠ પર માંઘવારીના કારણ વાનગીઆ આઇઈી બનાવી છ.કમ ક મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર જોવા મળી રહી છે.મોંઘવારી વધી છે, દૂધના ભાવ તો પોસાચનહિ તેટલા વધ્યા છ. દૂધ સાથ તલના ભાવપણ વધવાથી તળેલી વસ્તુઓ ઓછી બનાવી છે. બધી વસ્તુઓના ભાવ વધતા ગયા એટલે વસ્તુઓ બનાવવાની આછી કરી છ. આ વર્ષે રાંધન છઠ પર અનક વસ્તુઓ પર કપાત મૂકી છે. સિહોરીઓ ખાવાના શોખીન કહેવાય છે, પરંતુ આ વર્ષે જોઈએ એટલી વસ્તુઓ બનાવી નથી. મોંઘવારીની અસર તહેવારોમાં રસોડામાં જોવા મળી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘રેવડી’ મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા મનીષ સિસોદિયાએ શું આપ્યું નિવેદન?જાણો
દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રેવડી કલ્ચરને લઈને ચર્ચા જાગી છે. હાલમાં પણ આ મામલો...
Al-Irafan डोळ्याच्या दवाखान्याचे थाटात उद्घाटन
चंपा चौक येथे अलीर्फान डोळ्याच्या दवाखान्याचे उद्घाटन मान्यवरांच्या हस्ते पार पडले ना नफा ना तोटा...
Akhilesh Yadav Full Speech: कल राहुल ने दिया था भाषण आज Akhilesh ने BJP को रगड़ दिया |Aaj Tak Hindi
Akhilesh Yadav Full Speech: कल राहुल ने दिया था भाषण आज Akhilesh ने BJP को रगड़ दिया |Aaj Tak Hindi
પંચમહાલ જિલ્લાના કલેક્ટર તરીકે આશિષ કુમારે ચાર્જ સંભાળ્યો.
સરકારશ્રી દ્વારા રાજ્યમાં ૧૦૯ આઈએએસ અધિકારીશ્રીઓની બદલી કરાઈ છે ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટર...