અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પશુની હેરાફેરીની વધુ ૧ ઘટના સામે આવી પોલીસે ૧શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો અમરેલી જિલ્લામા પશુઓની ગેરકાયદે હેરાફેરી અને કતલની પ્રવૃતિને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે . ત્યારે પોલીસે લાઠીના હરસુરપુર દેવળીયા નજીક એક ટ્રકમાથી કતલખાને ધકેલાતા ૯ પશુને બચાવી લઇ એક શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો . કતલખાને ધકેલાતા પશુને બચાવી લેવાયાની આ ઘટના લાઠીના હરસુરપુર : દેવળીયા નજીક બની હતી . અહી ટ્રક નંબર જીજે ૦૩ પી.વી.૮૪૭૯ મા પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવામા આવી રહ્યાં હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે અહી દોડી જઇ ટ્રકમા ભરેલ નવ ભેંસની બચાવી લીધી હતી . પોલીસે દિનેશ બચુભાઇ વાળા નામના શખ્સની ધરપકડ કરી હતી . જયારે મોસીન ઢેભાભાઇ કાલવા નામનો શખ્સ નાસી છુટયો હતો . પોલીસે અહીથી નવ ભેંસ , ટ્રક મળી કુલ રૂપિયા ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે મૌલિકભાઇ તેરૈયાએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી . બનાવની વધુ તપાસ એએસઆઇ જે.બી.કંડોળીયા ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গণিতজ্ঞ কৈলাশ চৌধুৰীৰ সৈতে আছুতীয়া সাক্ষাৎকাৰ
গণিতজ্ঞ কৈলাশ চৌধুৰীৰ সৈতে আছুতীয়া সাক্ষাৎকাৰ
शंकराचार्य बोले-सरकार गोमांस निर्यात पर मौत की सजा दे:जो गाय की रक्षा नहीं कर सके, हिंदू उसे कभी वोट नहीं देने का संकल्प लेंगे
जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद ने कहा- केंद्र सरकार गोमांस निर्यात पर मृत्युदंड...
Lok Sabha Elections 2024: 'भाजपा के घोषणापत्र में अल्पसंख्यक शब्द का उल्लेख ही नहीं', BJP घोषणापत्र पर बरसे असदुद्दीन ओवैसी
हैदराबाद। भाजपा पर अल्पसंख्यकों से नफरत करने का आरोप लगाते हुए एआईएमआईएम प्रमुख असदुद्दीन...