અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પશુની હેરાફેરીની વધુ ૧ ઘટના સામે આવી પોલીસે ૧શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો અમરેલી જિલ્લામા પશુઓની ગેરકાયદે હેરાફેરી અને કતલની પ્રવૃતિને ડામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે . ત્યારે પોલીસે લાઠીના હરસુરપુર દેવળીયા નજીક એક ટ્રકમાથી કતલખાને ધકેલાતા ૯ પશુને બચાવી લઇ એક શખ્સની ધરપકડ કરી ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લીધો હતો . કતલખાને ધકેલાતા પશુને બચાવી લેવાયાની આ ઘટના લાઠીના હરસુરપુર : દેવળીયા નજીક બની હતી . અહી ટ્રક નંબર જીજે ૦૩ પી.વી.૮૪૭૯ મા પશુઓને ગેરકાયદે કતલખાને ધકેલવામા આવી રહ્યાં હોવાની બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે અહી દોડી જઇ ટ્રકમા ભરેલ નવ ભેંસની બચાવી લીધી હતી . પોલીસે દિનેશ બચુભાઇ વાળા નામના શખ્સની ધરપકડ કરી હતી . જયારે મોસીન ઢેભાભાઇ કાલવા નામનો શખ્સ નાસી છુટયો હતો . પોલીસે અહીથી નવ ભેંસ , ટ્રક મળી કુલ રૂપિયા ૩.૯૦ લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી . બનાવ અંગે મૌલિકભાઇ તેરૈયાએ લાઠી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી . બનાવની વધુ તપાસ એએસઆઇ જે.બી.કંડોળીયા ચલાવી રહ્યાં છે .રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विशेष योग्यजन वेलफेयर सोसाइटी कनवास द्वारा मनाया गया विश्व दिव्यांग दिवस
कोटा. कनवास कस्बे में स्थित आश्रम परिसर पर विशेष योग्यजन वेलफेयर सोसाइटी के द्वारा विश्व दिव्यांग...
Vivo V40e vs Realme 13 Pro: 30 हजार रुपये से कम बजट में किसे खरीदने में समझदारी?
Vivo V40e vs Realme 13 Pro वीवो और रियलमी भारतीय बाजार में अपने दमदार स्मार्टफोन लॉन्च करने के...
રાજુલામાં દીપડો આંટા ફેરા મારતો હોય તેવા વિડિયો સામે આવ્યા
રાજુલામાં દીપડો આંટા ફેરા મારતો હોય તેવા વિડિયો સામે આવ્યા
બોટાદજિલ્લા પોલીસ સુરક્ષાસેતુ દ્વારા 'stay healthy stay fit'ના સંદેશ સાથે સાયકલિંગ કાર્યક્રમ યોજાયો
બોટાદજિલ્લા પોલીસ સુરક્ષાસેતુ દ્વારા 'stay healthy stay fit'ના સંદેશ સાથે સાયકલિંગ કાર્યક્રમ યોજાયો
গড়গাঁও মহাবিদ্যালয়ৰ প্ৰাক্তন মুৰব্বী অধ্যাপক ড: ক্ষীৰোদ চন্দ্ৰ গগৈৰ দেহাৱসান
গড়গাঁও মহাবিদ্যালয়ৰ সমাজতত্ব বিভাগৰ প্ৰাক্তন মুৰব্বী অধ্যাপক ডঃ ক্ষীৰোদ চন্দ্ৰ গগৈ এক জটিল ৰোগত...