કોડીનાર તાલુકાના ના ઘાંટવડ ગામના જમજીરના ધોધ વિસ્તારમાં ત્રણ સબમર્શિબલ પંપ (પાણી ની મોટરો) ની ચોરી થયા ની ઘટના બની છે.ગત તારીખ ૫ ફેબ્રુઆરી ની રાત્રે ચોરી થયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસ મથકે નોંધાઇ છે.ખેડૂત ભીખુભાઈ વિજાભાઇ મકવાણા,કરશનભાઈ ગીગુભાઇ મકવાણા અને ભુપતભાઈ આલાભાઇ મકવાણા ની સબમર્શિબલ પંપ (પાણીની મોટરો)ની ચોરી થઈ છે.૭૦ હજાર જેટલી કિંમત નો મુદ્દામાલ ચોરી થયા ની વાત અરજદાર કરી રહ્યા છે.ચકચારી ઘટનાની જાણ ગીર ગઢડા પોલીસ ને થતા સ્થળ તપાસ કર્યા બાદ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જો કે આવી જ ઘટના અગાઉ ત્રણેક વર્ષ પહેલાં પણ બની હતી જેમાં પણ સબમર્શિબલ પંપ,લાઇટની સર્વિસ,સ્ટાર્ટર જેવી વસ્તુઓની ચોરી થઈ હતી અને ટૂંકા સમયગાળામાં કોડીનાર પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડયા હતા.આ કેસ માં પણ ગીર ગઢડા પોલીસ પોતાની આગવી સુજબુજ થી આરોપીઓને પકડી અને વરઘોડો કાઢે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા *અર્બન નકસલી*શબ્દનો ઉપયોગ કરવામાં અવતા આદિવાસી સમાજ મા નારાજગી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા *અર્બન નકસલી*શબ્દનો ઉપયોગ કરવામાં અવતા આદિવાસી સમાજ મા નારાજગી
ৰঙিয়া নগৰত স্বাধীনতাৰ অমৃত মহোৎসৱ উপলক্ষে এছ এছ বিৰ উদ্যোগত সজাগতামূলক অনুষ্ঠান সম্পন্ন
ৰঙিয়া নগৰত স্বাধীনতা ৰ অমৃত মহোৎসৱ উপলক্ষে ৰূপায়ণ কৰি অহা কাৰ্যসূচীৰ অংশ হিচাবে ৰবিবাৰে এছ এছ বি...
છોટાઉદેપુર જિલ્લાઆરોગ્યકર્મચારીમંડળદ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજજિલ્લાઆરોગ્ય અધિકારીને આવેદન પત્ર
છોટાઉદેપુર જિલ્લાઆરોગ્યકર્મચારીમંડળદ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજજિલ્લાઆરોગ્ય અધિકારીને આવેદન પત્ર
ભેળસેળ યુક્ત પેટ્રોલીયમ પદાર્થનું વેચાણ અને વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી
જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીની સૂચના અનુસાર વેચાણ અને વહન કરનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી...