ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે.ખંભાતથી હજારોની સંખ્યામાં રોજગાર અર્થે આણંદ, વિધાનગર અને કરમસદ શહેરોમાં ડેમુ ટ્રેનમાં રોજિંદુ અપડાઉન કરતા હોય છે.તે પણ ઘેટા બકરાની જેમ અને જીવને જોખમમાં મૂકી લટકીને.હાલ મળતી વિગતો મુજબ, ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હાલ 8 જેટલા ડબ્બા છે.જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઊભા રહેવાની જગ્યા મળતી નથી.જેને કારણે યુવકોને રોજગાર મેળવવા ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે લટકીને જીવનું જોખમ ખેડવાની ફરજ પડી છે.સત્વરે ટ્રેનના ડબ્બા વધારી અપડાઉન કરતા યુવકો માટે બેસવાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં લટકીને અપડાઉન કરતા યુવકો અને ભીડ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતને ક્રૂડ ઓઈલ આપવા બજારમાં આવ્યા નવા ખેલાડીઓ, રશિયન ક્રૂડ પર આપવામાં આવી રહી છે મોટી ઑફર્સ
આજે રશિયા-યુક્રેન યુદ્ધનો 156મો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલાને કારણે અમેરિકા (યુએસ) અને...
Bihar के Motihari में बाढ़ का कहर जारी, बाढ़ पीड़ितों ने बीजेपी विधायक Pramod Kumar को घेरा
Bihar के Motihari में बाढ़ का कहर जारी, बाढ़ पीड़ितों ने बीजेपी विधायक Pramod Kumar को घेरा
वित्त मंत्री महंगाई के मुद्दे पर जनता के साथ, बोलीं: कांग्रेस को इस मुद्दे पर बोलने का कोई हक नहीं
नई दिल्ली। वित्त मंत्री निर्मला सीतारमण ने कहा है कि वे महंगाई के मुद्दे पर जनता के साथ है...
ವಿಮಾನ ಅಪಘಾತವಾದ 40 ದಿನಗಳ ನಂತರ 4 ಮಕ್ಕಳ ರಕ್ಷಣೆ
ಕೊಲಂಬಿಯಾ: ಅಮೆಜಾನ್ ವಿಮಾನ ಅಪಘಾತವಾದ ಬರೋಬ್ಬರಿ 40 ದಿನಗಳ ನಂತರ ನಾಲ್ಕು ಮಕ್ಕಳು ಪತ್ತೆಯಾಗಿದ್ದಾರೆ....
ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધઃ--પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા
*ભૂગર્ભ જળ રીચાર્જ કરીને પાણીના તળ ઉંચા લાવવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધઃ--પાણી પુરવઠા મંત્રીશ્રી...