ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
7th Phase Voting Live : Jadavpur Lok sabha Seat पर गड़बड़ी की शिकायत के बाद हंगामा | Election 2024
7th Phase Voting Live : Jadavpur Lok sabha Seat पर गड़बड़ी की शिकायत के बाद हंगामा | Election 2024
Halla Bol LIVE: Kolkata Case में CBI जांच शुरू, क्या मिलेगा इंसाफ? | TMC Vs BJP | Anjana Om Kashyap
Halla Bol LIVE: Kolkata Case में CBI जांच शुरू, क्या मिलेगा इंसाफ? | TMC Vs BJP | Anjana Om Kashyap
Iran ने टॉप कमांडर की मौत पर Israel को दे डाली चेतावनी (BBC Hindi)
Iran ने टॉप कमांडर की मौत पर Israel को दे डाली चेतावनी (BBC Hindi)
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
રાજુલાના ડુંગર ગામે આઠમાં તબક્કાનો સેવાસેતુ યોજાયો I Divyang News
શ્રી ખવાસ જ્ઞાતિ દાવલસા ફળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2022 નું ભવ્ય આયોજન કરાયું
શ્રી ખવાસ જ્ઞાતિ દાવલસા ફળી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ 2022 નું ભવ્ય આયોજન કરાયું