ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शहरात्ल्या मोंढा रोडवर करित होता शांतता भंग शहर पोलिसात गुन्हा दाखल
शहरात्ल्या मोंढा रोडवर करित होता शांतता भंग शहर पोलिसात गुन्हा दाखल
वरुड नरसिंह ग्राम विकास अधिकारी निलंबित बद्दल जवाब दो आंदोलन.
जिंतूर तालुक्यातील मौजे वरुड (नृसिंह) ग्राम पंचायतचे ग्रामविकास अधिकारी श्री. के.एन.खाडे...
ડીસા જાગૃત નાગરિકો દ્વારા ચાઈના દોરીનું વેચાણ પર કાર્યવાહી કરવા નોંધાવી ફરીયાદ..
ડીસા જાગૃત નાગરિકો દ્વારા ચાઈના દોરીનું વેચાણ પર કાર્યવાહી કરવા નોંધાવી ફરીયાદ..
भाजपा नेता भरत शर्मा द्वारा लोकसभा अध्यक्ष के स्वागत ने बूंदी की जनता पर छोड़ी छाप
लोकसभा में माननीय ओम बिरला दोबारा लोकसभा अध्यक्ष निर्वाचित होने के बाद बूंदी में प्रथम बार आगमन...
মঙ্গলদৈত মুখ্যমন্ত্ৰী আৰু প্ৰধানমন্ত্ৰী পুত্তলীকা দাহ
মঙ্গলদৈত মুখ্যমন্ত্ৰী আৰু প্ৰধানমন্ত্ৰী পুত্তলীকা দাহ