ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ નવસારીમાં કાયદેસરના રાધેકૃષ્ણ મંદિરને તોડવાનું અધમ કૃત્ય કરી રહી છે: સાગર રબારી
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ એક મહત્વપૂર્ણ મુદ્દે...
डॉ ज्योती मेटे यांना आमदार म्हणून संधी द्या! क्षत्रिय जनता राजा प्रतिष्ठान चे महेश सिंघन यांची मागणी
डॉ ज्योती मेटे यांना आमदार म्हणून संधी द्या! क्षत्रिय जनता राजा प्रतिष्ठान चे महेश सिंघन यांची मागणी
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
Amit Shah Exclusive Interview: 400 पार का लक्ष्य, अमित शाह ने बताया कैसे होगा पूरा? | Aaj Tak
ಜೀ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಮೂರನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅಪೂರ್ವ ಸಾಧನೆಗೈದಿರುವ 46 ಮಂದಿಯನ್ನ ಗುರ್ತಿಸಿ ಜೀ ಅಚೀವರ್ಸ್ ಅವಾರ್ಡ್-2025 ಪ್ರದಾನ ಮಾಡಲಾಯಿತು.
ಜೀ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಮೂರನೇ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂಭ್ರಮದಲ್ಲಿ ವಿವಿಧ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅಪೂರ್ವ...