ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: UP में Rahul-Priyanka कहां से लड़ेंगे चुनाव? Congress एलान में क्यों कर रही है देरी?
Election 2024: UP में Rahul-Priyanka कहां से लड़ेंगे चुनाव? Congress एलान में क्यों कर रही है देरी?
ઊના મા.કચેરીમાં હંગામી કર્મીએ વિધવા સહાયની રકમ સગાસબંધીઓના ખાતામાં જમા કરાવી લીધી
ઊના મામલતદાર કચેરીના હંગામી કર્મચારી દ્વારા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓના ખાતામાં જમા થતી રકમના...
સાવરકુંડલા ના વીજપડી માં ગણપતિ ઉત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી
સાવરકુંડલા ના વીજપડી માં ગણપતિ ઉત્સવ ની ધામ ધૂમ થી ઉજવણી
Nuh Braj Mandal Yatra | रातों-रात 'मुस्लिम मोहल्लों' में फिर हलचल तेज़ | TV9 की Ground Report |
Nuh Braj Mandal Yatra | रातों-रात 'मुस्लिम मोहल्लों' में फिर हलचल तेज़ | TV9 की Ground Report |
सुप्रीम कोर्ट में नियुक्त होने वाले मणिपुर के पहले जज होंगे जस्टिस एन कोटिस्वर सिंह, कॉलेजियम ने की दो जजों की पदोन्नति की सिफारिश
नई दिल्ली। सुप्रीम कोर्ट कॉलेजियम ने हाईकोर्ट के दो वरिष्ठ न्यायाधीधों को सुप्रीम...