ખંભાત શહેરમાં ગુરુકૃપા સોસાયટીમાં સવારના સુમારે હેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આંબાખડ રોડ પાસે ગુરુકૃપા સોસાયટીમાં 54 વર્ષીય રેણુકા બેન સુરેશભાઈ પરમારનો C 55 નંબરનો મકાન આવેલો છે.જેમાં સવારે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.ખંભાત પાલિકા ફાયર સ્ટેશનમાં ટેલીફોનીક સંપર્ક કરી આગ લાગવાની જાણ કરાઇ હતી.જે બાદ ખંભાત પાલિકા ફાયર ફાયટર અને ખંભાત ઓ.એન.જી.સી ટીમ ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.જો કે આગ લાગવાની ઘટનામાં ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ,એ.સી, ગિઝર, સોફા, પલંગ સહિત ઘરની તમામ સાધન સામગ્રી બળીને ખાખ થઈ જવા પામી છે.જો કે કોઈ જાનહાનિ પહોંચી નથી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  नीट स्टूडेंट ने किया सुसाइड, उड़ीसा का रहने वाला था  9 महीने पहले कोटा आया था 
 
                      शहर के विज्ञान नगर थाना क्षेत्र के अंबेडकर कॉलोनी में नीट की तैयारी कर रहे कोचिंग स्टूडेंट ने...
                  
   ಬೆಂಗಳೂರಿನ ಜೆ.ಪಿ ನಗರ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಸೋಸಿಯೇಷನ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಸರ್ಕಾರಿ ತಿಗಳ ನೌಕರರ/ವೃತ್ತಿಪರರ ಸಂಘ'ದ ವತಿಯಿಂದ 'ಸಾಧಕರಿಗೆ ಸನ್ಮಾನ ಸಮಾರಂಭ' ಆಯೋಜಿಸಲಾಗಿತ್ತು. 
 
                      ಡಿಸೆಂಬರ್ 24, 2024
 
ಬೆಂಗಳೂರಿನ ಜೆ.ಪಿ ನಗರ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಸೋಸಿಯೇಷನ್ ಸಭಾಂಗಣದಲ್ಲಿ 'ಸಾಧಕರಿಗೆ ಸನ್ಮಾನ...
                  
   કાલોલ મામલતદારને હિન્દુસ્તાન ખેડુત સેના એ વિવિધ પ્રશ્નો અંગે આવેદન પત્ર આપ્યુ 
 
                      કાલોલ મામલતદાર કચેરીમાં મુખ્યમંત્રી ને ઉદ્દેશી હિન્દુસ્તાન ખેડુત સેના દ્વારા આવેદન પત્ર આપ્યુ...
                  
   ৰঙিয়া মহাবিদ্যালয়ৰ অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ উদ্যোগত জ্ঞানোদয়  অনুষ্ঠান সম্পূৰ্ণ 
 
                      ৰঙিয়া মহাবিদ্যালয়ৰ অখিল ভাৰতীয় বিদ্যাৰ্থী পৰিষদৰ উদ্যোগত জ্ঞানোদয় অনুষ্ঠান সম্পূৰ্ণ
                  
   રાયડાની જીવાતે બનસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેર સહીત સમગ્ર ઉત્તર ગુજરાત ને બાનમાં લીધુ.! 
 
                      રાયડાની જીવાતે બનસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેર સહીત સમગ્ર ઉત્તર ગુજરાત ને બાનમાં લીધુ.!
                  
   
  
  
  
   
  