ખંભાત સહિત સમગ્ર આણંદ જિલ્લામાં રમઝાન માસમાં નાના ભૂલકાઓ પણ ભારે ઉત્સાહથી રોજા રાખે છે.ત્યારે હાલ ખંભાતના કડીવાલ વિસ્તારમાં રહેતા માત્ર 7 વર્ષીય નવાઝ અકીલભાઈ મલેકે જીવનનો પહેલો રોજો રાખ્યો હતો.અને ભક્તિભાવપૂર્વક અલ્લાહની ઈબાદત કરી હતી.મહત્વનું છે કે, હાલમાં પડી રહેલી ગરમીમાં પણ 14 કલાક સુધી તરસ્યા અને ભૂખ્યા રહી નવાઝ મલેકે ખુદાની બંદગી કરી હતી.જો કે માત્ર 7 વર્ષીય દીકરાએ જીવનનો પ્રથમ રોજો રાખ્યો હતો ત્યારે માતા પિતા સહિત પરિવારજનો, સગાસબંધીઓએ ફૂલહાર પહેરાવી રોજો રાખનાર દીકરાને શુભેચ્છા પાઠવી હતી.જીવનનો પ્રથમ રોજો રાખનાર નવાજે રવિવારે સાંજે 7 કલાકે વિધિવત રોજો છોડ્યો હતો.મહત્વનું છે કે,ખંભાત સહિત સમગ્ર જિલ્લામાં રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજનાં લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરતા હોઈ ભક્તિમય માહોલ વ્યાપ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ 16 માંથી 16 શક્તિ કેન્દ્રમાં કરવામાં આવ્યો
વલભીપુર તાલુકામાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ની મન કી બાત કાર્યક્રમ અંતર્ગત 16 માંથી...
কাজিৰঙাৰ হালধীবাৰীত মাক পোৱালী গঁড়ৰ ঘাইপথ অতিক্ৰম।
কাজিৰঙাৰ হালধীবাৰীত মাক পোৱালী গঁড়ৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথ অতিক্ৰম।গঁড়ৰ ঘাইপথ অতিক্ৰমৰ দৃশ্যই আপ্লুত...
Kharge के घर कांग्रेस नेताओं की बैठक रही बेनतीजा, क्या बोले KC Venugopal, Syed Naseer Hussain?| Cong
Kharge के घर कांग्रेस नेताओं की बैठक रही बेनतीजा, क्या बोले KC Venugopal, Syed Naseer Hussain?| Cong
शहीद जवान भगवान खंदारे यांची अंत्ययात्रा,शासकीय इतमामात होणार अंत्यसंस्कार
शहीद जवान भगवान खंदारे यांची अंत्ययात्रा शासकीय इतमामात होणार अंत्यसंस्कार