આણંદ એલ.સી.બી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ધુવારણ ડેરી પાસે મનુભાઈ માવસંગ સોલંકી વિદેશી દારૂનો વેચાણ કરે છે.જે બાતમીને આધારે એલ.સી.પોલીસે ઇસમને ઝડપી પાડી હાથમાંની થેલીમાં તપાસ કરતા જેમાંથી 2 વિદેશી દારૂની બોટલો તેમજ 6 નંગ ક્વોટરીયા મળી આવ્યા હતા.જેની કિંમત 1600 રૂપિયા જેટલી થવા જાય છે.પોલીસે પકડાયેલા મનુભાઈ માનસંગની પૂછપરછ કરતા ઉકત મુદ્દામાલ રાલજ ખાતે રહેતો દશરથ ઉર્ફે જુગો મનસુખભાઈ દેવીપૂજક અને મોતીપૂરા ખાતે રહેતો અનિલ વાઘજીભાઇ રાઠોડ રિક્ષામાં આપી ગયા હોવાની કબૂલાત કરી હતી.જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે 3 શખ્સો સામે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો મુજબ ગુનો કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મમતા બેનર્જીએ કહ્યું- જો મને ખબર હોત કે રાજનીતિ આટલી ગંદી છે, તો તે તેમાં ક્યારેય ન આવી હોત.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ વાત...
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने कांग्रेस प्रदेश अध्यक्ष को बताया निकम्मा
शिक्षामंत्री मदन दिलावर ने कहा कि स्कूलों से नमाज व पूजा के नाम पर जाने वाले शिक्षकों के खिलाफ अब...
समाज सुधारकांच्या खऱ्या इतिहासापासून असंख्य विद्यार्थी वंचित : डॉ. मिनल कुठे
लांजा : विद्यार्थ्यांना शालेय जीवनातच खरा इतिहास शिकविला गेला पाहिजे. आजही अभ्यासक्रमात शिवाजी...
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ મેયર બીનાબેન કોઠારીના દ્વારા કરવામાં આવ્યો
જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ મેયર બીનાબેન કોઠારીના દ્વારા કરવામાં આવ્યો