શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને આર્શીવાદ આપી પ.પૂ.શ્રી રામશરણદાસ મહારાજે પ્રતિક્રિયા આપી
હાલોલ વિધાનસભાના ઉમેદવાર જયદ્રથસિંહ પરમારને આર્શીવાદ આપી પ.પૂ.શ્રી રામશરણદાસ મહારાજે પ્રતિક્રિયા આપી
बेदरवाडी येथील शेतकऱ्यावर बिबटयाचा जिवघेणा हल्ला, शेतकऱ्याचे प्राण वाचले
पाटोदा : पाटोदा तालुक्यातील बेदरवाडी येथील श्री. अण्णाभाऊ खंडू काकडे वय 68 वर्षे हे दि 07...
256GB स्टोरेज, Dimensity 7050 प्रोसेसर और बड़ी बैटरी से लैस देसी कंपनी के फोन पर बंपर छूट, देखें क्या ऑफर
Lava के एक 5G स्मार्टफोन को अमेजन पर एक शानदार डील के साथ बिक्री के लिए उपलब्ध करवाया गया है। अगर...
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे
Sagar Thakur EXCLUSIVE: पीड़ित सागर ठाकुर ने आजतक से बातचीत में Elvish Yadav को लेकर किए बड़े खुलासे