શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેરાવળ સીટી પોલીસ દ્વારા માનસિક અસ્વસ્થ મહીલાનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ
વેરાવળ સીટી પોલીસ દ્વારા માનસિક અસ્વસ્થ મહીલાનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ ...
Trailblazer Community in India Surges to 3.9 Million, Reinforcing the Country’s Leadership in Digital Innovation
BANGALORE, May 2, 2025
Salesforce brings back the second edition of TDX in India. TDX Bengaluru...
भाऊसाहेब फुंडकर फळबाग योजनेचा लाभ घेण्यासाठी अर्ज करण्याचे आवाहन- बी आर गंडे
तालुका कृषि अधिकारी
बीड प्रतिनिधी
कृषि विभाग महाराष्ट्र शासन यांच्या मार्फत राबविण्यात येणाऱ्या भाऊसाहेब फुंडकर...
2 लाख की Down payment के बाद लाएं Maruti Grand Vitara का बेस वेरिएंट, हर महीने देनी होगी कितनी EMI, जानें डिटेल
SUV Finance Plan मारुति सुजुकी की ओर से Grand Vitara SUV को चार मीटर सेगमेंट से ऊपर की कैटेगरी...