શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  અમીરગઢ તાલુકાના ગંગાસાગર વિસ્તારમાં વનવિભાગની દબાણ કરાયેલ 10 હેક્ટર જમીન પર જેસીબી ફેરવાયું 
 
                      બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ તાલુકાના ગંગાસાગર વિસ્તારમાં વનવિભાગની દબાણ કરાયેલ 10 હેક્ટર જેટલાં...
                  
   મૃત્યુ પછી પણ આરામ નથી… વહેતા નાળા વચ્ચે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો, જુઓ દર્દનાક વીડિયો 
 
                      ઓડિશાના કાલાહાંડીમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો...
                  
   भाजपा बोली- पित्रोदा राहुल को पहले बोलना सिखाएं:विदेश जाकर भारत की खिल्ली नहीं उड़ाई जाती; 
 
                      राहुल गांधी के फ्यूचर में प्रधानमंत्री बनने वाले सैम पित्रोदा के बयान पर भाजपा ने पलटवार किया है।...
                  
   विष्णु बोहरा बने जैन अग्रवाल समाज निवाई के अध्यक्ष 
 
                      श्री दिगम्बर जैन अग्रवाल समाज के तत्वावधान में शनिवार को अग्रवाल धर्मशाला में जैन अग्रवाल समाज के...
                  
   
  
  
  
  