શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कारवांचीवाडी ग्रामीण पोलीस ठाण्याच्या रागिणी सावंत यांना पोलीस उपनिरीक्षकपदी पदोन्नती
रत्नागिरी/ जिल्हा प्रतिनिधी
कारवांचीवाडी येथील ग्रामीण पोलिस ठाण्याच्या सहायक पोलिस...
कार व दुचाकीचा समोर समोर अपघात होऊन दोन जण जागीच ठार,
कार व दुचाकीचा समोर समोर अपघात होऊन दोन जण जागीच ठार,
गोरेगांव हद्दीतील अवैध धंदे बंद करण्याची तहसीलदार सेनगांव यांच्याकडे निवेदनाद्वारे मागणी
गोरेगाव हद्दीतील अवैध धंदे बंद करण्याची तहसीलदार सेनगांव यांच्याकडे निवेदनाद्वारे मागणी
...
સિહોર તાલુકામાં મોટા પ્રમાણમાં પવન ચક્કી મુકવામાં આવી છે
ભાંખલ અને થાળામાં 387 હેકટરમાં પવનચક્કી દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી શકાય ઉજાક્ષેત્રે ઉત્પાદનમાં...
✍️✍️जिंतूर तालुक्यातील कार्यकर्त्यांचे आम आदमी पार्टी मध्ये जाहीर प्रवेश.✍️✍️
न्यूज रिपोर्टर जिंतूर प्रतिनिधी:(माबुद खान)
आज दिनांक 25/09/2022 रोजी परभणी जिल्ह्यातील...