શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશ ઉત્સવના તહેવારને લઈને શહેરના વિવિધ સ્થળો પર ગણેશપંડાલ તૈયાર
ગણેશ ઉત્સવના તહેવારને લઈને શહેરના વિવિધ સ્થળો પર ગણેશપંડાલ તૈયાર
সোণাৰিত অব্যাহত আছে স্বাধীনতা দিৱস উদযাপনৰ প্ৰস্তুতি
সোণাৰিত অব্যাহত আছে স্বাধীনতা দিৱস উদযাপনৰ প্ৰস্তুতি।
North Korea: उत्तर कोरिया ने सैन्य परेड में दिखाई अपनी ताकत, मिसाइलें-हमलावर ड्रोन का किया प्रदर्शन
North Korea Ballistic Missiles: उत्तर कोरिया के दौरे पर आए चीन और रूस के प्रतिनिधिमंडलों के...
Realme Narzo Turbo 5G भारत में 9 सितंबर को होगा लॉन्च, सेगमेंट के सबसे फास्ट चिपसेट के साथ आएगा फोन
रियलमी अपने ग्राहकों के लिए Realme Narzo Turbo 5G फोन को लॉन्च कर रहा है। इस फोन का लैंडिंग पेज...
ભરઉનાળે ભુક્કા કાઢી નાખે એવી અંબાલાલ ની આગાહી.
ભરઉનાળે ભુક્કા કાઢી નાખે એવી અંબાલાલની આગાહી
આણંદ. અમદાવાદ .ગુજરાત.
અંબાલાલ પટેલે...