શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में बीजेपी की पूर्व विधायक के साथ मारपीट का मामला आया सामने, मचा बवाल
राजस्थान में बीजेपी की पूर्व महिला विधायक के साथ मारपीट का सनसनीखेज मामला सामने आया है। मारपीट की...
રાજુલા તાલુકાના દાતરડી ગામેથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 10 દિવસમાં રીપર નહીં કરાય તો આંદોલન...
રાજુલા તાલુકાના દાતરડી ગામેથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 10 દિવસમાં રીપર નહીં કરાય તો...
Nissan बंद करने जा रही 17 साल बाद यह कार, कंपनी ने किया एलान
Nissan GT-R Sports car जापान कार निर्माता कंपनी निसान अपनी R35 GT-R स्पोर्ट्स कार के प्रोडक्शन को...
'बेटी हो तो रोहिणी आचार्य जैसी', BJP के फायर ब्रांड नेता गिरिराज ने की लालू की बेटी की तारीफ
गिरिराज सिंह ने पिता को किडनी देने के लिए बिहार के पूर्व मुख्यमंत्री की बेटी रोहिणी आचार्य की दिल...
aam aadmi પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા નો આવો ગુસ્સો, આક્ષેપ ઉપર આક્ષેપ, લાઈવ જોવો, #sms01 #sms
aam aadmi પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા નો આવો ગુસ્સો, આક્ષેપ ઉપર આક્ષેપ, લાઈવ જોવો, #sms01 #sms