શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોટવાલિયા સમુદાયના લોકોએ ભરૂચમાં પ્રદર્શન કમ તાલીમ અને વેચાણથી મબલખ કમાણી કરી
ભરૂચ,તા.20 ફેબ્રુઆરી 2023
અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિજાતી વિકાસ માટે પ્રસંશનીય કામગીરી કરવામાં...
Exclusive Interview: TVS Eurogrip के Madhavan Parthasarathy से Exclusive बातचीत | CNBC Awaaz
Exclusive Interview: TVS Eurogrip के Madhavan Parthasarathy से Exclusive बातचीत | CNBC Awaaz
दयालु सारस और मूर्ख शिकारी | DAYALU SARAS KI KAHANI | HINDI STORIES | HINDI KAHANIYA | CARTOON STORY
दयालु सारस और मूर्ख शिकारी | DAYALU SARAS KI KAHANI | HINDI STORIES | HINDI KAHANIYA | CARTOON STORY
পূব মাজুলী মহাবিদ্যালয়ত ৰক্ত দান শিবিৰ সম্পন্ন
পূব মাজুলী মহাবিদ্যালয়ত ৰক্ত দান শিবিৰ সম্পন্ন।
মৰাণৰ বামুন বাৰীত মুন্নাভাই চিকিৎসক
মৰাণৰ বামুণবাৰীত চিকিৎসা কৰে ফাৰ্মাচিৰ স্বত্তাধিকাৰীয়ে । চিকিৎসকৰূপী ফাৰ্মাচিৰ স্বত্তাধিকাৰীৰ ভুল...