શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Article 370 हटाने पर नजरबंद हुए मीरवाइज Umar Farooq रिहा हुए तो आंसू छलक गए
Article 370 हटाने पर नजरबंद हुए मीरवाइज Umar Farooq रिहा हुए तो आंसू छलक गए
सिग्नल थे फेल, बेकाबू हुई रफ्तार, इस तरह 2 ट्रेनों की हुई टक्कर... न्यू जलपाईगुड़ी रेल हादसा, बड़ा खुलासा!
पश्चिम बंगाल के दार्जिलिंग के न्यू जलपाईगुड़ी में सोमवार को बड़ी रेल दुर्घटना हुई. अगरतला से...
સુરાણા ખાતે આવેલ સરસ્વતી વિદ્યાલય માં વિદાય સમારંભ યોજાયો..
સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે વિદાય સમારંભ યોજાયો...સરસ્વતી વિદ્યાલય સુરાણા ખાતે ઘોરણ 10 અને 12 ના...
এতিয়া আৰু চিংগেল নহয় কণ্ঠশিল্পী আচুৰ্য
এতিয়া আৰু চিংগেল নহয় কণ্ঠশিল্পী আচুৰ্য
MCN NEWS जिल्हा परिषद पेंशन अदालत मध्ये पेंशनर्सची १५ प्रकरणे मार्गी
MCN NEWS जिल्हा परिषद पेंशन अदालत मध्ये पेंशनर्सची १५ प्रकरणे मार्गी