શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
6G Sensor Technology: मोबाइल नेटवर्क करेगा सेंसर का काम, खतरे का पहले ही चल जाएगा पता
एशिया के सबसे बड़े टेक इवेंट India Mobile Congress 2023 का आगाज हो चुका है। यह तीन दिवसीय इवेंट...
निम्बाहेड़ा एनएसयूआई के पदाधिकारियो ने आयुक्त के नाम सौपा ज्ञापन
निम्बाहेड़ा
फ़रीद खान
निंबाहेड़ा एन एस यू आई पदाधिकारीयों ने आयुक्त के नाम सौंपा ज्ञापन...
સુરત:ડ્રગ્સ સામે સૌથી મોટી ઝુંબેશ હર્ષ સંઘવી ઝુંબેશ વિશે આપી રહ્યા છે જાણકારી
સુરત:ડ્રગ્સ સામે સૌથી મોટી ઝુંબેશ હર્ષ સંઘવી ઝુંબેશ વિશે આપી રહ્યા છે જાણકારી
G20 सम्मेलन नहीं आ रहे China के राष्ट्रपति Xi Jinping, इस पर USA का क्या कहना है? (BBC Hindi)
G20 सम्मेलन नहीं आ रहे China के राष्ट्रपति Xi Jinping, इस पर USA का क्या कहना है? (BBC Hindi)