દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাৰ্ঘেৰিটাৰ দিবং ফাঁকিয়াল গাঁৱত মাদক দ্ৰব্য বিৰোধী সজাগতা সভা
মাৰ্ঘেৰিটাৰ দিবং ফাঁকিয়াল গাঁৱত মাদক দ্ৰব্য বিৰোধী সজাগতা সভা
Record turn out of voters in valley is salute to PM Modi's vision and policies : Chugh
BJP national general secretary Tarun Chugh today said that J&K had blossomed as a democracy...
DEBATE : કપાસમાં પડતી ''ગુલાબી ઈયળ''નું નિરાકરણ શું?
#buletinindia #gujarat #indua
જસદણના અલગ અલગ જગ્યાઓ પર થી 5 વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાય આરોપીની પૂછપરછ શરૂ કરી
જસદણ: જસદણના અલગ અલગ જગ્યાઓ પર થી 5 વ્યાજ ખોરો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં જસદણ પોલીસે ફરિયાદ...
વાગરા વાંટા વિસ્તારમાં રહેતા માત્ર પાંચ વર્ષ નામોહમ્મદ અરહાન સફરાજ એ પ્રથમ રોજો રાખતા તેનેફૂલહાર
વાગરા વાંટા વિસ્તારમાં રહેતા માત્ર પાંચ વર્ષ નામોહમ્મદ અરહાન સફરાજ એ પ્રથમ રોજો રાખતા તેનેફૂલહાર