દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે: શ્રીમતી પી. ભારતી
સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં*
*• સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ...
ડીસા તાલુકાના ભોંયણ ગામે પંખીઘર નું ખાત મુહૂર્ત કરાયું..
ડીસા તાલુકાના ભોંયણ ગામે પંખીઘર નું ખાત મુહૂર્ત કરાયું..
New Jawa 42 FJ Vs Royal Enfield Classic 350: इंजन, फीचर्स और कीमत के मामले में किसे खरीदें, पढ़ें पूरी खबर
जावा यज्दी और रॉयल एनफील्ड की ओर से सितंबर महीने में ही 350 सीसी सेगमेंट की बाइक्स...
Macron: international community won't recognise referendums in occupied Ukrainian regions
French president Macron has stated that international community wonot recognise Russia's...
Breaking News: IDF के हमले से Lebanon में 492 की मौत, Israel में 1 हफ्ते के लिए इमरजेंसी घोषित
Breaking News: IDF के हमले से Lebanon में 492 की मौत, Israel में 1 हफ्ते के लिए इमरजेंसी घोषित