દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कामांबाबत छत्रपती संभाजीनगर विभागीय आढावा बैठक
मुख्यमंत्री एकनाथ शिंदे यांच्या अध्यक्षतेखाली अतिवृष्टी व विकास कामांबाबत छत्रपती संभाजीनगर...
Loksabha Election 2024: पहले चरण के मतदान के बाद CM Yogi ने किया BJP की बड़ी जीत का दावा | PM Modi
Loksabha Election 2024: पहले चरण के मतदान के बाद CM Yogi ने किया BJP की बड़ी जीत का दावा | PM Modi
Navratri મા Pass સાથે Adhar Card ચકાસવા માંગ
Navratri મા Pass સાથે Adhar Card ચકાસવા માંગ
गोंगपा पदाधिकारियों पर दर्ज मामले को वापस लेने की मांग
पांढुरना गोंडवाना गणतंत्र पार्टी ने मुख्यमंत्री के नाम ज्ञापन सौंपकर 17 नवंबर को जिला सिवनी...