દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सलमान को धमकी देने वाले शख्स ने कहा- बिश्नोई समाज के लिए जेल जाने का अफसोस नहीं, लॉरेंस को बताया आदर्श
बॉलीवुड अभिनेता सलमान खान को धमकी भरे संदेश देने और 5 करोड़ रुपए की फिरौती मांगने के आरोपी ने...
જાફરાબાદના માછીમારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી
જાફરાબાદના માછીમારોને ડીઝલ કેરોસીન વેટ રાહત યોજના અંતર્ગત રૂપિયા 331.5 લાખ વેટની રાહત સુકવવામાં...
दाढ़ देवी जाने वाले मार्ग के नजदीक श्रीनाथजी की चरण चौकी मंदिर को बम से उड़ाने की धमकी
दाढ़ देवी जाने वाले मार्ग के नजदीक श्रीनाथजी की चरण चौकी मंदिर को बम से उड़ाने की धमकी
शिंदे गट वगैरे काहीही नाही ,शिवसेना आमचीच ! आरोग्यमंत्री तानाजी सावंत
शिंदे गट वगैरे काहीही नाही ,शिवसेना आमचीच ! आरोग्यमंत्री तानाजी सावंत