દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अकोलखेड, उमरा, पणज, महसूल मंडळातील संत्राफळ बागांचे पंचनामे करण्याचे आदेश
अकोलखेड, उमरा, पणज, महसूल मंडळातील संत्राफळ बागांचे पंचनामे करण्याचे आदेश
જસદણ ગુંદાળા ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
જસદણ ગુંદાળા ગામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
ડીસા ના માલગઢ માં ભજન સંધ્યા યોજાઈ..
માલગઢમાં ભજન સંધ્યા યોજાઈ...
ડીસા તાલુકાના માલગઢ ગામની સ્કૂલવાળી ઢાણીમાં વિદ્યમાન જગતની...
ગોકુળનગર, ભોંયણ થી નવરાત્રીની ના પ્રથમ દીવસની આરતી લાઈવ
ગોકુળનગર, ભોંયણ થી નવરાત્રીની ના પ્રથમ દીવસની આરતી લાઈવ