દાહોદ, તા. ૧૭ : સરકારી ઇજનેરી કોલેજ દાહોદ અને એસોસિએશન ઓફ મ્યુચુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) એ આજ રોજ એક વેબિનારનું આયોજન કર્યું હતું. વેબીનારમાં શ્રી સૂર્યકાંત શર્મા (Ex. DGM, SEBI) એ "ફાઇનાન્શ્યલ એમ્પાવરમેન્ટ થ્રુ વેલ્થ ક્રિએશન " વિષય ઉપર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ વેબિનારમાં ગુજરાત તેમજ દેશની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ ના ૨૭૦ જેટલા અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી શર્માએ વિદ્યાર્થીઓનું સરસ માર્ગદર્શન કર્યું હતું. તેમજ તેમના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार के मंत्री किरोड़ीलाल मीणा ने फिर कहा अगर ऐसा नहीं हुआ तो दूंगा इस्तीफा !
राजस्थान में लोकसभा चुनाव के दोनों चरणों के मतदान संपन्न हो चुके है .ऐसे में अब तमाम उन बड़े...
प्रसव के दौरान पैसे वसूलने का पीएचसी पर लगा आरोप
प्रसव के दौरान पैसे वसूलने का पीएचसी पर लगा आरोप।
जनपद जौनपुर के करंजाकला प्राथमिक...
কলকাতাৰ এগৰাকী যুৱতীয়ে শুই উপাৰ্জন কৰিলে ৫ লাখ টকা।
কলকাতাৰ ত্ৰিপৰ্ণা চক্ৰৱৰ্তী নামৰ এগৰাকী ২৬ বছৰীয়া যুৱতীয়ে শুই উপাৰ্জন কৰিলে ৫ লাখ টকা। "Flagship...
વડોદરા મુક્તિધામમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા મુક્તિધામમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz