આમ સરકાર આધુનિકતા ના દાવા કરે છે આધુનિક મકાન નવીન ટેક્નોલોજી ની મસમોટી વાત થાય છે પણ એ દાવા માત્ર કાગળ પર હોય એવી સ્થિતિ છે વાત છે શિહોરી ના ઇન્દિરાનગર સરકારી વિશ્રામગૃહ પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર ની તો કેન્દ્ર ની સ્થિતિ દયનિય છે ચારેબાજુ પોપડા પડી રહ્યા છે દીવાલ ખંડેર હાલત માં છે પ્લાસ્ટર તૂટી ગયું છે છતાં બાળકો દરરોજ ભય ના ઓથાર હેઠળ બેસવા મજબુર છે નવીન મકાન માટે બે વર્ષ થી સતત રજુઆત હોવા છતાં ન નવીન મકાન મંજુર થાય છે કે ન મકાન રીપેરીગ કરવામાં આવે છે કાંકરેજ તાલુકા માં મોટા આગેવાનો પણ છે દરેક જગ્યા એ આ જ આગેવાન વિકાસ ના મસમોટા દાવા કરતા હોય છે પણ પોતાના જ વિસ્તાર માં ભય ના ઓથાર હેઠળ શિક્ષણ લેતા બાળકો આવા આગેવાન ને દેખાતા જ નથી એટલે એ કહેવું પણ ખોટું જ નથી કે ખાટલે જ મોટી ખોટ છે બાકી આ આંગણવાડી કેન્દ્ર ની આ દશા અને દિશા હોય જ નહીં કેન્દ્ર માં આવતા અધિકારીઓ ને પણ સ્થિતિ દેખાઈ જ નથી નાના બાળકો ને કેન્દ્ર માં ભગવાન ભરોસે મૂકી દીધા છે કારણ કે એકાદ પોપડું બાળક પર પડશે ત્યારે સુ સ્થિતિ હશે એ કલ્પના નો વિચાર આવા તંત્ર ને નથી આવતો ભારત નું ભવિષ્ય સતત મોત ના ઓથાર હેઠળ ઉછરી રહ્યું છે જે મસમોટી વાતો કરતા તંત્ર માટે શરમ જનક છે પણ અહીંયા તો શરમ જ નેવે મુકાઈ છે ત્યારે સવાલ એ ઉભો થયો કે આ કેન્દ્ર માં કઈક અજુગતું બનશે તો જવાબદારી કોણ લેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદ રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્ર કુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વિકારી
શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જિનશાસનની એકતા અને પ્રભાવનાના...
कांग्रेस नेता केसरी अहिरवार बाधाएं घाट भागवत कथा श्रवण करने जाते समय रास्ते में बलराम पटेल एवं उनकी पत्नी का एक्सीडेंट हो गया था उनको अपने वाहन से अमानगंज अस्पताल पहुंचाया
गुनौर : आज दिनांक 27 अप्रैल को बाधाएं घाट भागवत कथा श्रवण करने जाते समय गुनौर विधानसभा अंतर्गत...
एस जयशंकर ने भारत-जापान सेमीकंडक्टर सहयोग के बारे में बताया, कहा- हम ताइवान के साथ भी काम कर रहे हैं
भारत-जापान फोरम के उद्घाटन सत्र में, विदेश मंत्री (ईएएम) एस जयशंकर ने भारत और जापान के बीच...
शाळकरी मुलीची स्नेह संमेलनात छेड काढत मारहाण, औसा पोलिसांत गुन्हा दाखल
शाळकरी मुलीची स्नेह संमेलनात छेड काढत मारहाण, औसा पोलिसांत गुन्हा दाखल