આમ સરકાર આધુનિકતા ના દાવા કરે છે આધુનિક મકાન નવીન ટેક્નોલોજી ની મસમોટી વાત થાય છે પણ એ દાવા માત્ર કાગળ પર હોય એવી સ્થિતિ છે વાત છે શિહોરી ના ઇન્દિરાનગર સરકારી વિશ્રામગૃહ પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર ની તો કેન્દ્ર ની સ્થિતિ દયનિય છે ચારેબાજુ પોપડા પડી રહ્યા છે દીવાલ ખંડેર હાલત માં છે પ્લાસ્ટર તૂટી ગયું છે છતાં બાળકો દરરોજ ભય ના ઓથાર હેઠળ બેસવા મજબુર છે નવીન મકાન માટે બે વર્ષ થી સતત રજુઆત હોવા છતાં ન નવીન મકાન મંજુર થાય છે કે ન મકાન રીપેરીગ કરવામાં આવે છે કાંકરેજ તાલુકા માં મોટા આગેવાનો પણ છે દરેક જગ્યા એ આ જ આગેવાન વિકાસ ના મસમોટા દાવા કરતા હોય છે પણ પોતાના જ વિસ્તાર માં ભય ના ઓથાર હેઠળ શિક્ષણ લેતા બાળકો આવા આગેવાન ને દેખાતા જ નથી એટલે એ કહેવું પણ ખોટું જ નથી કે ખાટલે જ મોટી ખોટ છે બાકી આ આંગણવાડી કેન્દ્ર ની આ દશા અને દિશા હોય જ નહીં કેન્દ્ર માં આવતા અધિકારીઓ ને પણ સ્થિતિ દેખાઈ જ નથી નાના બાળકો ને કેન્દ્ર માં ભગવાન ભરોસે મૂકી દીધા છે કારણ કે એકાદ પોપડું બાળક પર પડશે ત્યારે સુ સ્થિતિ હશે એ કલ્પના નો વિચાર આવા તંત્ર ને નથી આવતો ભારત નું ભવિષ્ય સતત મોત ના ઓથાર હેઠળ ઉછરી રહ્યું છે જે મસમોટી વાતો કરતા તંત્ર માટે શરમ જનક છે પણ અહીંયા તો શરમ જ નેવે મુકાઈ છે ત્યારે સવાલ એ ઉભો થયો કે આ કેન્દ્ર માં કઈક અજુગતું બનશે તો જવાબદારી કોણ લેશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हटके लव्ह स्टोरी! पान वाल्यावर जडला परदेशी महिलेचा जीव । Love Story । Hpn Marathi News
हटके लव्ह स्टोरी! पान वाल्यावर जडला परदेशी महिलेचा जीव । Love Story । Hpn Marathi News
বিশ্বনাথত অৰুণোদয় মাহ-২০২২ উপলক্ষে চুপাৰভাইজাৰ, ভেৰিফিকেচন টীমক জিলা প্ৰশাসনৰ প্ৰশিক্ষণ
অৰুণোদয় মাহ - ২০২২' উদযাপন উপলক্ষে অৰুণোদয় 'চুপাৰভাইজাৰ' আৰু 'ভেৰিফিকেচন টীম'ৰ এক প্ৰশিক্ষণ...
દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો
દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા નીલકંઠ મંદિર હોલમાં તાલુકા કક્ષાનો આયુષ મેળાનુ...
દિયોદર :- ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમણિકતાનું ઉદાહરણ આપ્યું ...
ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને...