ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે આગામી ફેબ્રુઆરીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના આદેશ મુજબ તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા અમિતભાઈ ચાવડા મધ્યગુજરાત A.I.C.C મંત્રી પ્રભારી રામકિશન ઓઝાજીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ કક્ષાએથી કાલોલ નગરપાલિકાના નિમાયેલા નિરીક્ષક અજીતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં તથા કાલોલ શહેર પ્રમુખ અશોક ઉપાધ્યાય, તાલુકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ ખાતે જિલ્લામાંથી નિમાયેલા નિરીક્ષક પંચમહાલ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઉમેશભાઈ શાહના સંકલન અને આયોજનથી કાલોલ નગરપાલિકા કોંગી આગેવાનોની ચૂંટણીલક્ષી મહત્વની કોર કમિટી અને સંકલન સમિતિની મીટીંગ કાલોલના સરદાર ભવનમાં યોજાયેલ હતી જેમાં ચૂંટણી લક્ષી ઉપયોગી રણનીતિ નક્કી કરવામાં આવેલ ઉમેદવાર પસંદગી, પ્રચાર પ્રસાર, બુથ સમિતિ લીગલ બાબત સાહિત્ય જેવા મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા થયેલ. ઉમેદવારોની યાદી પ્રદેશ કક્ષાએ ઝડપથી મોકલવા કાર્યવાહી થયેલ હતી તથા લીગલ સપોર્ટની ટીમ પણ તૈયાર કરવા સર્વાનુમતે નક્કી થયેલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે આ મીટીંગ માટે શુભેચ્છા પાઠવેલ હતી કાલોલ ની મીટીંગમાં ખૂબ જ ઉપયોગી ચર્ચા વિચારણાઓ થયેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अब इंटरनेंट पर नहीं मिलेगी गलत सूचना, Google ने पेश किए तीन नए टूल, Image से फेक्ट्स तक, सबकी होगी जांच
गूगल अपने कस्टमर्स के लिए नए अपडेट और फीचर्स को लाता रहता ताकि उन्हें बेहतर एक्सपीरिंयस मिल सकें।...
सिर्फ 13,408 रुपये की किस्त में खरीद सकते हैं Maruti Suzuki Dzire, यहां जानें कितनी देनी होगी डाउनपेमेंट और दूसरी डिटेल्स
Maruti Suzuki Dzire EMI हम आपको Maruti Suzuki Dzire की खरीद पर मिलने वाली फाइनेंशियल स्कीम के...
Sandeep Maheshwari से बहस, Vivek Bindra ने Guru Gobind Singh विवाद पर क्या कहा था?
Sandeep Maheshwari से बहस, Vivek Bindra ने Guru Gobind Singh विवाद पर क्या कहा था?
દિવ માં માછીમારો ને માછીમારિ કરવા માટે પ્રસાસન દ્વારા છુટ આપવામાં આવી
દિવ માં માછીમારો ને માછીમારિ કરવા માટે પ્રસાસન દ્વારા છુટ આપવામાં આવી