ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ . જેમાં શ્રીમતી રૈયાબેન મિયાણી (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર)નાં અધ્યક્ષસ્થાને આયોજન થયું.જે કાર્યક્રમમાં શ્રી મંગાભાઈ બાબરીયા (ચેરમેનશ્રી, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ) તથા શ્રી રમેશભાઈ ગોયાણી (ચેરમેનશ્રી ,APMC ગારીયાધાર), શ્રી હરજીભાઈ વણજારા, (સદસ્યશ્રી ,જિલ્લા પંચાયત ભાવનગર)હાજર રહ્યા. તેમજ ઉપરોકત શિબિરમાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાનાં નાયબ પશુપાલન નિમામક શ્રી ડો. કે.એચ.બારૈયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો. એચ. એસ. ખેર હાજર રહ્યા જેમણે પશુપાલકોને પશુ આરોગ્ય વિશે સમજૂતી આપી પશુ દવાખાના ગારીયાધાર ની સમગ્ર ટીમ અને તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ડો. આર. આર. જાળેલા દ્વારા કામગીરી કરવામા આવી. ગારીયાધાર તાલુકાના વિવિધ ગામોના કુલ ૩૦૫ લાભાર્થીઓને પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ, સ્વરછ દુધ ઉત્પાદન જેવા વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં અન્ય પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#bihar बेतिया के मटियारिय थानाध्यक्ष कि हार्ट अटैक से मौत हो गई है #biharpolice @localnews24live
#bihar बेतिया के मटियारिय थानाध्यक्ष कि हार्ट अटैक से मौत हो गई है #biharpolice @localnews24live
ACJM उनियारा ने तालुका बिधिक सेवा समिति की वेन को हरी झंडी दिखा कर किया रवाना.
उनियारा.राजस्थान विधिक सेवा प्राधिकरण द्वारा संचालित मोबाईल वैन को बुधवार, 20 नवम्बर 2024 से 25...
SMS તથા Social Mediaનો દૂરઉપયોગ અટકાવવા સંબંધિત કામગીરી માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
સમગ્ર ગુજરાતમાં વિધાનસભા સમાન્ય ચૂંટણી ૨૦૨૨ અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં આદર્શ...
खड़गे बोले-UPS में U का मतलब मोदी सरकार का यू-टर्न:लेटरल एंट्री-ब्रॉडकास्ट बिल के बाद अब पेंशन स्कीम, PM के अहंकार पर जनता हावी
केंद्र सरकार के नई पेंशन स्कीम के बाद यूनिफाइड पेंशन स्कीम लाने के फैसले के बाद कांग्रेस अध्यक्ष...
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા દાલ બાટીનુ (ભોજન) આપવામાં આવ્યું..
જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા દાલ બાટીનુ (ભોજન) આપવામાં આવ્યું
પાલનપુરમાં.તારીખ...