કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
18 Jharkhand BJP MLAs Suspended: BJP के 18 विधायकों को विधानसभा से किया गया निलंबित | Reporter Diary
18 Jharkhand BJP MLAs Suspended: BJP के 18 विधायकों को विधानसभा से किया गया निलंबित | Reporter Diary
દિલ્હી મોડલ ની તથા કેજરીવાલ ની,પોલ ખોલતી સભાનુ હિન્દુ ઈકોસીસ્ટમ સંગઠન દ્વારા આયોજન કરાયુ
દિલ્હી મોડલ ની તથા કેજરીવાલ ની,પોલ ખોલતી સભાનુ હિન્દુ ઈકોસીસ્ટમ સંગઠન દ્વારા આયોજન કરાયુ
MCN NEWS| वैजापूर शहरात एकाच दिवशी दोन ठिकाणी चोरट्यांनी मारला डल्ला
MCN NEWS| वैजापूर शहरात एकाच दिवशी दोन ठिकाणी चोरट्यांनी मारला डल्ला
প্ৰাক্তন বিধায়ক বিনন্দ কুমাৰ শইকীয়াৰ ছিপাঝাৰ ক্ৰীড়া সন্থাক ক্ৰীড়া সামগ্ৰী প্ৰদান
ছিপাঝাৰত গ্ৰাম্য ক্ৰীড়াৰ ক্ষেত্ৰত অগ্ৰণী ভূমিকা লোৱা ছিপাঝাৰ ক্ৰীড়া সন্থাক অসম চৰকাৰৰ ক্ৰীড়া...