કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 16 Pro और iPhone 16 Pro Max के मिलेगा ये खास अपडेट, पहले हे बेहतर होंगे डिवाइस
हर बार की तरह सितंबर महीने में एपल अपनी iPhone 16 सीरीज को लाने की तैयारी में है। लॉन्च से पहले...
Mukhtar Ansari Death: 'ये स्वाभाविक मौत नहीं, बल्कि...,' मुख्तार की मौत पर स्वामी प्रसाद मौर्य ने उठाए सवाल, क्या-क्या कहा?
नई दिल्ली। पूर्वांचल में आतंक का दूसरा नाम रहे माफिया मुख्तार अंसारी की गुरुवार को...
गौरी गणपतीच्या आगमनासाठी सजली ताडकळसची बाजारपेठ
ताडकळस/प्रतिनिधी:-लाडक्या गणपतीचे 31ऑगस्ट रोजी तर 3 सप्टेंबर रोजी महालक्ष्मीचे आगमन होत आहे....
Rojgar Mela: देशभर में 45 शहरों में लगेगा रोजगार मेला, PM Modi आज 71 हजार युवाओं को देंगे नियुक्ति पत्र
नई दिल्ली, युवाओं को सरकारी नौकरी देने के अभियान के तहत मंगलवार को पांचवां प्रधानमंत्री...