કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
MCN NEWS| आस्तिक कुमार पांडे यांनी स्वीकारला जिल्हाधिकारी पदाचा पदभार
MCN NEWS| आस्तिक कुमार पांडे यांनी स्वीकारला जिल्हाधिकारी पदाचा पदभार
শিৱসাগৰ জিলাৰ আগন্তুক স্বাস্থ্যমেলাৰ সন্দৰ্ভত বিধায়কদ্বয়ক সাক্ষাৎ যুটীয়া স্বাস্থ্যসেৱা সঞ্চালকৰ
শিৱসাগৰ জিলাৰ আগন্তুক স্বাস্থ্যমেলাৰ সন্দৰ্ভত থাওৰা আৰু নাজিৰাৰ বিধায়কক সাক্ষাৎ যুটীয়া...
સીગવડ
કેશરપુર થી પતગડી રરતા પર બની રહેલા નાળામાં એકદમ હલકી ગુણવત્તા વાળા માલ મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવતા સ્થાનિક પ્રજા એ ગંભીર આક્ષેપ કરી રહી છે
દાહોદ જિલ્લાના સીગવડ તાલુકામાં કેસરપુર થી પતંગડી રસ્તા પર જેનાળાનું કામકાજ ચાલી રહ્યું છે...
তিনিচুকীয়াৰ মাকুমত জনজাতিকৰণৰ দাবীৰে টাই আহোম যুৱ পৰিষদৰ বিক্ষোভ কাৰ্য্যসূচী
শনিবাৰে তিনিচুকীয়াৰ মাকুমত জনজাতিকৰণৰ দাবীৰে টাই আহোম যুৱ পৰিষদে এক বিক্ষোভ কাৰ্য্যসূচী...