કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ તેમજ આજુબાજુ ના વિસ્તાર માં જામ્યો વરસાદી માહોલ.
વલસાડ તેમજ આજુબાજુ ના વિસ્તાર માં જામ્યો વરસાદી માહોલ.
લાંબા ગામના એક ૩૦ વર્ષીય યુવાન ના ૪.૫ લાખની દ્વારકામાં ચોરી,આરોપી ની ગણતરીની કલાકમાં ધરપકડ.
લાંબા ગામના એક ૩૦ વર્ષીય યુવાન ના ૪.૫ લાખની દ્વારકામાં ચોરી,આરોપી ની ગણતરીની કલાકમાં ધરપકડ.
ભરવાડ સમાજના અગ્રણી વિજય ભરવાડ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવીએ બિરદાવી
ભરવાડ સમાજના અગ્રણી વિજય ભરવાડ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ પ્રખ્યાત કલાકાર રાજભા ગઢવીએ બિરદાવી
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ તમામ ગરીબ સમાજના છે અને નિગમની 500 કરોડની માગણી માટે ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયાને ભલામણ કરવામાં આવી.
જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગરીબ સમાજને અને ગરીબોને આગળ લઈ જવા માટે તમામ...
“वारी अष्टविनायकाची....”... पहिला गणपती मोरगावचा श्री मयुरेश्वर....
“वारी अष्टविनायकाची....”... पहिला गणपती मोरगावचा श्री मयुरेश्वर....