કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंदिरा नगर येथील घरे उठवल्यास आम्ही जीवन जगणार् नाही
इंदिरा नगर येथील घरे उठवल्यास आम्ही जीवन जगणार् नाही
Bihar Flood: बाढ़ में अपना घर खो चुके पीड़ितों ने हाईवे किनारे लगाए तंबू | Muzaffarnagar | Aaj Tak
Bihar Flood: बाढ़ में अपना घर खो चुके पीड़ितों ने हाईवे किनारे लगाए तंबू | Muzaffarnagar | Aaj Tak
গৰীয়া মৰীয়া পৰিষদ জিলা সম্পাদকৰ প্ৰতিক্ৰিয়া
ড্ৰাগছৰ বিৰুদ্ধে ডিগবৈত প্ৰতিবাদ কৰা প্ৰতিবাদকাৰীক আৰক্ষীয়ে পহাৰ কৰা ঘটনাক মৰাণৰ প্ৰতিক্ৰিয়াৰ...
गुनौर में विश्वकर्मा समाज की एक जुटता का संदेश लाल दास विश्वकर्मा बने गुनौर ब्लॉक अध्यक्ष
गुनौर में विश्वकर्मा समाज की एकजुटता का संदेश, लालदास विश्वकर्मा सर्वसम्मति से बने ब्लॉक अध्यक्ष...