કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ
બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ
कान्हूर मेसाईत ढगफुटी! शेळ्या-मेंढ्यांसह अनेकांचे घर प्रपंचही गेले पाण्यात वाहून...
कान्हूर मेसाईत ढगफुटी! शेळ्या-मेंढ्यांसह अनेकांचे घर प्रपंचही गेले पाण्यात वाहून...
Apple लाया नया Ai टूल, ChatGPT की तरह प्रॉम्प्ट के जरिए कर सकेंगे Image Editing
Apple एक नए एआई इमेज टूल का अनावरण किया है जो यूजर्स को संपादन सॉफ्टवेयर को छुए बिना भी अपनी...
बागेश्वर महाराज परेशान?#बागेश्वर_धाम_सरकार #latestnews
बागेश्वर महाराज परेशान?#बागेश्वर_धाम_सरकार #latestnews