કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
भारतीय स्वातंत्र्याच्या अमृत मोहोत्सवानिमित्त स्मिता हॉलिडेज-फ्लायबिग एअरलाइन तर्फे मोफत हवाई प्रवास
કર્ણાટકનો મુસાફર ઝડપાયો....
ધરપકડ: પાલનપુર રેલવે સ્ટેશનથી 1.67 લાખના ગાંજા સાથે કર્ણાટકનો મુસાફર ઝડપાયો
...
ડીસા તાલુકા પોલીસ મથક ખાતે આજે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી વ્યાજખોરો સામે લડત આપવા
ડીસા તાલુકા પોલીસ મથક ખાતે આજે ડીવાયએસપી ડો કુશલ ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધી વ્યાજખોરો સામે લડત આપવા
October 22, 2022 વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ બ્રિજ નીચે બનાવવામાં આવેલ ફ્રીડમ પાર્ક નું લોકાર્પણ કરાયું
October 22, 2022 આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રઘાનમંત્રીશ્રી...
મહેસાણામાં યુવાને ટ્રેન સામે પડતું મુકતા માથું ધડથી અલગ થઈ ગયું
મહેસાણામા ગોવિદ માધવની ચાલીમાં રહેતા 35 વર્ષના દિનેશજી લવજીજી ઠાકોરને લાંબા સમયથી બીમારી હોય તે...