કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wel come Khajur Bhai | પાધારો નીતીનભાઈ જાની | Amreli-Dhari-khanbha
Wel come Khajur Bhai | પાધારો નીતીનભાઈ જાની | Amreli-Dhari-khanbha
લાડુ આરોગવાની સ્પર્ધામાં 12 લાડુ ખાઈ આ વ્યક્તિ બની વિજેતા
લાડુ આરોગવાની સ્પર્ધામાં 12 લાડુ ખાઈ આ વ્યક્તિ બની વિજેતા
Breaking News: Delhi में फर्नीचर मार्केट पहुंचे Rahul Gandhi, कारपेंटरों से की मुलाकात | Aaj Tak
Breaking News: Delhi में फर्नीचर मार्केट पहुंचे Rahul Gandhi, कारपेंटरों से की मुलाकात | Aaj Tak
रात्री झोपला होता तरुण, तोच अंथरुणात शिरला...लाईट लावली तर... । Hpn Marathi News
रात्री झोपला होता तरुण, तोच अंथरुणात शिरला...लाईट लावली तर... । Hpn Marathi News
तेजस्वी यादव लंच ब्रेक के लिए CBI दफ्तर से निकले, गर्भवती पत्नी को देखने पहुंचे अस्पताल
नई दिल्ली, बिहार के डिप्टी सीएम तेजस्वी यादव शनिवार को 'लैंड फार जॉब' स्कैम मामले में...