કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Factory Fire: जूते बनाने की फैक्ट्री में लगी भीषण आग, फायर ब्रिगेड की टीम ने आग पर पाया काबू
Delhi Factory Fire: जूते बनाने की फैक्ट्री में लगी भीषण आग, फायर ब्रिगेड की टीम ने आग पर पाया काबू
মৰিগাঁৱতো লোক কল্যাণ দিৱস উদযাপন
ভাৰতৰত্ন লোকপ্ৰিয় গোপীনাথ বৰদলৈৰ ৭২সংখ্যক মৃত্যু দিৱসৰ লগত সংগতি ৰাখি মৰিগাঁৱতো অনুষ্ঠিত হল লোক...
Chandrayaan 3: चांद पर जीत के बाद, अंतरिक्ष में भारत का अगला मुक़ाम क्या? (BBC Duniya with Sarika)
Chandrayaan 3: चांद पर जीत के बाद, अंतरिक्ष में भारत का अगला मुक़ाम क्या? (BBC Duniya with Sarika)
कश्मीर आतंकी हमला- लश्कर ने जिम्मेदारी ली:2-3 आतंकी शामिल थे, 1 महीने से रेकी कर रहे थे; कल 7 लोगों की हत्या की थी
जम्मू-कश्मीर के गांदरबल में रविवार रात आतंकियों ने डॉक्टर समेत 7 लोगों की हत्या की। सोमवार सुबह...
'देर आए, दुरुस्त आए...', AFSPA पर Amit Shah के बयान पर क्या बोली Mehbooba Mufti?
'देर आए, दुरुस्त आए...', AFSPA पर Amit Shah के बयान पर क्या बोली Mehbooba Mufti?