કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में बिजनेसमैन ने ट्रेन के आगे कूदकर किया सुसाइड:नोट में लिखा- पार्टनर्स से आहत होकर मर रहा हूं; जिस पंडित से मदद मांगी उसने भी ठगा
जयपुर में एक बिजनेसमैन ने ट्रेन के आगे छलांग लगाकर सुसाइड कर लिया। मरने से पहले ऑफिस में रखी लाल...
এনডিএৰ ৰাষ্ট্ৰপতি পদৰ মনোনীত দ্ৰোপদী মুৰ্মুৰ উত্তৰ-পূব ভ্ৰমণ
এনডিএৰ ৰাষ্ট্ৰপতি পদৰ মনোনীত প্ৰাৰ্থী দ্ৰোপদী মুৰ্মুয়ে সমৰ্থন বিচাৰি উত্তৰ-পূবৰ ৰাজ্যসমূহ ভ্ৰমণ...
વાજબી ભાવના દુકાનદારો દ્વારા વિવિધ પડતર માંગણીઓ બાબતે કાલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યું . ઓગસ્ટ માસનુ ચલન નહી ભરવા તૈયારીઓ.
કાલોલ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા આજ રોજ કાલોલ મામલતદાર વાય જે પુવાર ને આવેદન પત્ર આપવામાં...
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE
Kisan Protest LIVE Updates: किसानों के प्रदर्शन पर कृषि मंत्री का बड़ा बयान | PM Modi | Aaj Tak LIVE