કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું....
ફૂડ ફેસ્ટિવલ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું....
ઝઘડિયા વિધાનસભા મા કોગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે.#congressh
ઝઘડિયા વિધાનસભા મા કોગ્રેસ ફતેસિંહ વસાવાને ઉમેદવાર તરીકે મેદાનમા ઉતારશે.#congressh
लम्पी रोगाचा प्रादुर्भाव वाढू नये म्हणून उपयोजना.
लम्पी रोगाचा प्रादुर्भाव वाढू नये म्हणून उपयोजना.
US Share Market Big Rally | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल? | US FED
US Share Market Big Rally | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल? | US FED
સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરમાં એક કારમાંથી એક યુવકની લાશ મળી આવતા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે....