કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત કાલોલ વૈષ્ણવ સમાજ અને મનોરથી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો આજે છઠા દિવસે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદય દ્વારા પોતાની મધુર વાણીમાં ગોપી ગીત નુ વર્ણન કર્યું. ક્યારેય પોતાના નિર્ણય લેવામાં સુખ મળે તો ક્યારેક બીજાના નિર્ણય લેવાય તો પણ સુખ મળે. નિર્ણય લેવાનું સામર્થ્ય ન હોય તો બીજાનો નિર્ણય સ્વીકારી લેવો જોઈએ. યોગી નહી ઉપયોગી બનવુ જોઈએ. સ્થાન અનુસાર વિચાર જોઈએ. નિર્ણયો સારા કરવા બીજાને ઉપયોગી બને તેવા કરવા. વૈષ્ણવ એટલે એક વિચારધારા છે. પુષ્ટી માર્ગ મા ભક્ત જેવો છે તેવો સ્વીકાર થાય છે. મહારાસ ની કથા નુ વર્ણન કર્યું કથા મંડપ મા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL की ब्रांड वैल्यू ₹1 लाख करोड़ हुई:टीमों में चेन्नई सुपर किंग्स की वैल्यू सबसे ज्यादा, ₹1,033 करोड़ पहुंची
दुनिया की सबसे पॉपुलर टी-20 क्रिकेट लीग IPL की टोटल ब्रांड वैल्यू 13% बढ़कर 12 बिलियन डॉलर यानी...
#कानपुर#तेज रफ्तार कार अनियंत्रित होकर घर में घुसी
#कानपुर#तेज रफ्तार कार अनियंत्रित होकर घर में घुसी
Asian Games 2023: Yashasvi Jaiswal ने Asian Games में रचा इतिहास, बनाया नया रिकॉर्ड | वनइंडिया हिंदी
Asian Games 2023: Yashasvi Jaiswal ने Asian Games में रचा इतिहास, बनाया नया रिकॉर्ड | वनइंडिया हिंदी
હલદરવાસ 108 ટીમ ની ઈમાનદારી...
અધધધ, નવ લાખ પંદર હજાર પૂરા
૧૦૮ ની પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડતી હલધરવાસ ૧૦૮...
સાંતલપુર તાલુકાના વૌવામા લમ્પી વાયરસે કહેર વરતાવ્યો
સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં લમ્પી વાયરસને પગલે અનેક પશુઓના મોત થવા પામ્યા હતા. જેના પગલે...