કાલોલ તાલુકાના કંડાચ ગામના મનોજકુમાર રતિલાલ તુરી દ્વારા ચાર મિનિટ ઉપરાંત નો વિડીયો વાયરલ કરી વેજલપુર પોલીસ મથકના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં જણાવ્યા મુજબ તેઓની ૧૬૭૭ નંબર ની વાન તેઓ પોતાના ખાનગી ઉપયોગ માટે ફેરવે છે તેમ છતાં પણ દિનેશભાઈ અને સંજયભાઈ નામના ઈસમો કોઇ પણ જાતની સતા વગર તેઓને રોકી તેમની પત્નીને ગાડીમાંથી નીચે ઉતારી ગંદી ગાળો બોલી ગાડીના હેન્ડલ પર દંડો મારી વેજલપુર પોલીસ મથકે ગાડી મુકાવી ખોટો કેસ કરી રૂ ૩૩૦૦/ કાઢી લીધા અને વેજલપુર પોલીસ સ્ટેશન ની હદમાં ગાડી ફેરવવી હોય તો ભરણ આપવુ પડશે તેમ જણાવ્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. પોતે નાનો કર્મચારી હોય કામ અર્થે વારંવાર વેજલપુર રોડ ઉપર થી જવુ પડે છે અને આ બન્ને ઈસમો તેનો પીછો કરી હેરાન કરે છે. વેજલપુર પોલીસ મથકે તેઓએ નિવેદન આપી દીધેલ છે તેમ છતાં પણ કોઇ પગલા લેવામાં આવ્યા નથી ઊલટું સમાધાન માટે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે સમગ્ર ઘટના અંગે તેઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિધાનસભા ના ઉપાધ્યક્ષ સમક્ષ રજુઆત કરવા ગયા હોવાનુ વીડિયોમાં જણાવે છે. ત્યારે આ વિડીઓ અંગે જાતજાતની ચર્ચાઓ જામી રહી છે. શુ ખરેખર આ આક્ષેપો સાચા છે? જો ન હોય તો પોલીસના નામે ગાડીઓ રોકનાર બે ઈસમો કોણ? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ ৰাইদঙীয়াত মৰাণ নাগৰিক সমাজৰ কাৰ্য্যালয় শুভ উদ্বোধন কৰিলে কেবিনেট মন্ত্ৰী যোগেন।মহনে।
সোমবাৰে চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত মৰানৰ ৰাইদঙীয়াত অৱস্থিত ৰাইদঙীয়া উচ্চমাধ্যমিক...
Lok Sabha Election: 'AAP के जुमलों में अब नहीं फसेंगे पंजाब के लोग' Charanjit Singh Channi | Aaj Tak
Lok Sabha Election: 'AAP के जुमलों में अब नहीं फसेंगे पंजाब के लोग' Charanjit Singh Channi | Aaj Tak
Encounter In Uttar Pradesh: यूपी में एनकाउंटर पर सियासत तेज, Akhilesh Yadav ने उठाए सरकार पर सवाल
Encounter In Uttar Pradesh: यूपी में एनकाउंटर पर सियासत तेज, Akhilesh Yadav ने उठाए सरकार पर सवाल
Breaking News: Bihar Vidhan Sabha में Jitan Ram Manjhi पर भड़के CM Nitish Kumar | Bihar News
Breaking News: Bihar Vidhan Sabha में Jitan Ram Manjhi पर भड़के CM Nitish Kumar | Bihar News
હવે ચુંટણી અંગે નો ચકરાવો કોને મલસે ટીકીટ કોનુ કપાસે પત્તુ
આવનારા સમયમાં નગરપાલિકા વિસ્તારમાં આવી આવનારા સમય દરમિયાન ચૂંટણીઓનો ચૂંટણી લડવા થનગનાટ કરી રહેલા...