પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाजड नहर मे रेस्क्यू किया मगरमच्छ
बाजड नहर मे रेस्क्यू किया मगरमच्छबून्दी। शुक्रवार को तालेड़ा उपखंड के बाजड़ गांव की नहर से एक...
राष्ट्रपति द्रोपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी ने भी रक्षाबंधन की बधाई दी है
रक्षाबंधन का त्योहार आज यानी 11 अगस्त 2022 को देशभर में मनाया जा रहा है. श्रावण मास की शुक्ल पक्ष...
આગથળા પોલીસની ટીમે છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી આગામી લોકસભાની ચૂંટણીને લઇ નાસ્તા ફરતા...