પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિવ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી
શિવ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી
લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા ફ્રી ડાયાબીટીસ ચેક-અપ કેમ્પ યોજાયો..
થરાદના શહેર માં આવેલ માધુ હોસ્પિટલ પાસે ફ્રી ઓફ ડાયાબિટીસ ચેકઅપ નો કેમ યોજાયો હતો જેમાં લાયન્સ...
कोटा - लालसोट मेगा हाईवे पर हो रहे गड्ढे से बाइक सवार फिसल कर हो रहे चोटिल केशवरायपाटन
कोटा - लालसोट मेगा हाईवे पर हो रहे गड्ढे से बाइक सवार फिसल कर हो रहे चोटिल केशवरायपाटन ...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
जेसीआई ने दिया 40 गरीब गर्भवती को महिलाओं को पोषाहार
जेसीआई ने दिया 40 गरीब गर्भवती को महिलाओं को पोषाहार बूंदी। जेसीआई बूंदी ऊर्जा द्वारा डायमंड...