પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरुपति लड्डू विवाद-शुद्धि के लिए 4 घंटे तक महाशांति होम:विश्व हिंदू परिषद की बैठक शुरू
आंध्र प्रदेश के श्री वेंकटेश्वर स्वामी मंदिर (तिरुपति मंदिर) में प्रसादम (लड्डुओं) में जानवरों की...
પાટણ : માતૃ વંદના ઉત્સવની ઉજવણી | SatyaNirbhay News Channel
પાટણ : માતૃ વંદના ઉત્સવની ઉજવણી | SatyaNirbhay News Channel
પાટીદાર નેતાઓએ આજની બેઠકનું કારણ ફેરવી તોડ્યું, જાણો શું કહ્યું સી.કે.પટેલે?
પાટીદાર નેતાઓએ આજની બેઠકનું કારણ ફેરવી તોડ્યું, જાણો શું કહ્યું સી.કે.પટેલે?
લાખણી અને ડીસાના માલગઢ માંથી બનાસ ડેરીના નકલી ઘી મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરીના ઘી નું કેટલાક તત્વો દ્વારા...