પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્રિકેટરોની આવી મસ્તી તમે ક્યારેય નહીં જોયો હોય, Dance ની સાથે કરી ધમાલ #cricket #asiacup2022
ક્રિકેટરોની આવી મસ્તી તમે ક્યારેય નહીં જોયો હોય, Dance ની સાથે કરી ધમાલ #cricket #asiacup2022
বানে ভাঙিলে ঘৰ-দুৱাৰ: কিন্তু এটকাও নাপালে চৰকাৰী সাহায্য
বানে ভাঙিলে ঘৰ-দুৱাৰ। কিন্তু এটকাও নাপালে চৰকাৰী সাহায্য। এই লৈ ৰহাৰ চহৰী পঞ্চায়তৰ শান্তিপুৰ...
સુરતનાં નાના મોટા હીરાનાં કારખાનાઓ આજથી શરૂ થશે
સુરતમાં દિવાળીના એક સપ્તાહ પૂર્વથી વેકેશનનો પ્રારંભ કરનાર સુરતના 4000 જેટલા નાના અને મધ્યમ હરોળના...
તળાજાના કુંઢડા ગામે મોક્ષધામમાં શ્રીસત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું
તળાજાના કુંઢડા ગામે મોક્ષધામમાં શ્રીસત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું