પી.એન.આર સોસાયટી સંચાલિત શ્રી એન આર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજ ના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર "દિવાળી" તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ અવનવા ફટાકડા ફોડી, એકબીજાને શુભ દિપાવલી તેમજ નૂતન-વર્ષાભિનંદનની શુભકામનાઓ પાઠવીને ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન સેન્ટરના પંકજભાઈ કટકીયા (સ્પેશ્યલ એજ્યુકેટર) દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને મોં મીઠુ કરાવીને તંદુરસ્તી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PANCHMAHAL: આંગણવાડી કેન્દ્ર 7 વર્ષથી જર્જરિત હાલતમાં
#buletinindia
आगरा स्लाटर हाउस वेलफ़ेयर एसोसिएशन का गठन, इनको मिली जिम्मेदारी... .
आगरा: मीट व्यापार से जुड़े लोगों के लिए अब राहत की खबर हैं। महानगर में स्लाइटर हाउस वेलफ़ेयर...
*शासनाच्या सूचनांचे पालन करुन उत्साहाने गणेशोत्सव साजरा करू या*
*-अपर जिल्हाधिकारी अमोल यादव*
गणेशोत्सव दि.31 ऑगस्ट 2022 पासून सुरु होत आहे.गणेशोत्सवासाठी कोकणात राज्याच्या विविध...