શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણ ગઢડીયા ચોક્ડી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ sog પકડી પાડ્યો
જસદણ ગઢડીયા ચોક્ડી પો.સ્ટેના પ્રોહીબીશનના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ sog પકડી પાડ્યો...
আই পি এলৰ বিশ্ব ক্ৰিকেটক একচেটিয়া কৰি ৰখাটো ‘অলপ বিপজ্জনক’ বুলি কয় অষ্ট্ৰেলিয়াৰ এডাম গিলক্ৰিষ্টে
অষ্ট্ৰেলিয়াৰ বেটিং ষ্টালৱাৰ ডেভিদ ৱাৰ্নাৰে এই ছিজনত ঘৰুৱা বিগ বেছ লীগ (বিবিএল)ক...
यासीन खान के घर पहुंचे बाबा बालकनाथ का बदमाशों पर बड़ा ऐलान, बोले- 'लिस्ट तैयार है अब
बीजेपी नेता यासीन खान की हत्या के बाद तिजारा विधायक बाबा बालकनाथ परिजनों से मिलने उनके घर पहुंचे....
માંગરોળ પોલીસ દ્વારા ગુન્હાખોરી અટકાવવા ટ્રાફિક ડ્રાઇવ સાથે ખાસ ઝૂંબેશ
જૂનાગઢ જિલ્લા ના માંગરોળ શહેર માં માંગરોળ પોલીસ દ્વારા નિયમોનું ઉલઘન કરનાર તેમજ લારી ગલ્લાઓ ઉપર...