શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर येथे सुषमा अंधारेच्या वक्तव्याचा निषेध
MCN NEWS| वैजापूर येथे सुषमा अंधारेच्या वक्तव्याचा निषेध
વીજપડી માં વ્યાઝ ખોરી નાબુદી અંતર્ગત લોક દરબાર યોજાયો /LOKSAMNA NEWS/ RIPORT : RAVIKUMAR DODIYA
વીજપડી માં વ્યાઝ ખોરી નાબુદી અંતર્ગત લોક દરબાર યોજાયો /LOKSAMNA NEWS/ RIPORT : RAVIKUMAR DODIYA
ಬೆಂಗಳೂರು ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ವತಿಯಿಂದ ಜಿಕೆವಿಕೆ ಆವರಣದಲ್ಲಿ "ಕೃಷಿ ಮೇಳ - 2024" ಆರಂಭವಾಗಿದೆ.
ನವೆಂಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ವತಿಯಿಂದ ಜಿಕೆವಿಕೆ ಆವರಣದಲ್ಲಿ "ಕೃಷಿ ಮೇಳ...
લાંબા ગામના દરિયા કિનારેથી સવા બે કિલો ચરસ મળી આવતા ખડભળાટ.
લાંબા ગામના દરિયા કિનારેથી સવા બે કિલો ચરસ મળી આવતા ખડભળાટ
ડીસામાં ગુલબાણીનગર સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે ચાલતા ડીપી રોડના વિવાદનો આખરે અંત આવ્યો છે
ડીસામાં ગુલબાણીનગર સોસાયટીના રહીશો અને બિલ્ડર વચ્ચે ચાલતા ડીપી રોડના વિવાદનો આખરે અંત આવ્યો છે