શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indel Money Limited announces Public Issue of up to Rs.200 crores of Secured, Redeemable
Indel Money Limited announces Public Issue of up to Rs.200 crores of Secured, Redeemable
लोकायुक्त रीवा की टीम ने 10000 की रिश्वत लेते ceo को किया गिरफ्तार
💥 *बड़ी खबर*💥
*लोकायुक्त रीवा की टीम ने 10हजार की रिश्वत लेते CEO को किया गिरफ्तार*
उमरिया जिले...
શિશુવિહાર સંસ્થા માં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્રારા 136 જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક નેત્ર સારવાર મળી
સૌજન્યશ્રી મંદાકિનીબહેન શુક્લ તથા શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનાં સૌજન્ય થી ૪૫૦...
Tecno Spark 20C: 16GB तक रैम और 50MP कैमरा के साथ लॉन्च हुआ नया फोन, चेक करें खूबियां
टेक्नो ने अपने यूजर्स के लिए एक नया फोन Tecno Spark 20C पेश किया है। Tecno Spark 20C एंट्री-लेवल...