શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Junagadh: કેશોદના અજાબ ગામ પાસે ભાદરડી નદી માં ફોરવ્હીલ કાર ખાબકી
કેશોદના અજાબ ગામ પાસે ભાદરડી નદી માં ફોરવ્હીલ કાર ખાબકી
કેશોદ તાલુકાનાં અજાબ કેશોદ રોડ પર આવેલી...
पश्चिम बंगाल पुलिस ने उत्तर 24 परगना जिले से अलकायदा के दो संदिग्ध सदस्यों को गिरफ्तार किया है
पश्चिम बंगाल पुलिस ने उत्तर 24 परगना जिले से भारतीय उपमहाद्वीप (एक्यूआईएस) में अलकायदा के दो...
Lok Sabha Election Results 2024: Ayodhya में BJP के हारने की वजह क्या? राम मंदिर का नहीं मिला फायदा
Lok Sabha Election Results 2024: Ayodhya में BJP के हारने की वजह क्या? राम मंदिर का नहीं मिला फायदा
ડુંગર પોલીસ સ્ટેશનના ડોળીયા ગામે મંદિરમાંથી ચોરી કરનાર ઇસમને પકડી , મુદ્દામાલ રીકવર કરી , મંદિર ચોરીનો ગુનો ર્ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.
ગુન્હાની વિગતઃ
ગઇ તા .૧૮ / ૧૨ / ૨૦૨૨ ની રાત્રીના રાજુલા તાલુકાના ડોળીયા ગામે આવેલ મેલડી માતાના...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૧ અને ૨૮ ઓગસ્ટના યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૧ અને ૨૮ ઓગસ્ટના યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ