શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ ખાતે દારૂની પાર્ટી માણતા PSI, 3 કોન્સ્ટેબલ 19 વ્યક્તિઓ રંગે હાથ ઝડપાયા
#valsad #botad #lattakand #bhavnagar #gujaratસત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ...
Budget 2024 Gautam Duggad’s Stocks | लंबे समय के लिए कौन से Sector में बढ़ते जाएगा Demand?
Budget 2024 Gautam Duggad’s Stocks | लंबे समय के लिए कौन से Sector में बढ़ते जाएगा Demand?
नागरिकांचे आरोग्य धोक्यात आलेल्या रस्त्याचे भमीपूजन संपन्न
नागरिकांचे आरोग्य धोक्यात आलेल्या रस्त्याचे भमीपूजन संपन्न
તળાજા નગરપાલિકા દ્વારા વ્યાયામ શાળા ખાતે સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી
તળાજા નગરપાલિકા દ્વારા વ્યાયામ શાળા ખાતે સ્વાતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી
तमिलनाडु में BJP को बड़ा झटका, अभिनेत्री गौतमी तडिमल्ला ने दिया पार्टी से इस्तीफा; लगाए गंभीर आरोप
तमिलनाडु में बीजेपी को बड़ा झटका लगा है। अभिनेत्री और बीजेपी नेता गौतमी तडिमल्ला ने बीजेपी से...