શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરનો ૪૯ મો પાટોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ષોડશોપચાર વિધિથી પૂજન, અર્ચન, અન્નકૂટ, આરતી તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમુહ પારાયણો વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમોથી ઉજવાયો હતો.વિધ્યાર્થીઓને વિધ વિધ ક્ષેત્રે વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેઓને સન્માનિત કર્યા હતા.પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે મનુષ્ય જીવન સુસંસ્કારી બને તે માટે વ્યસનોના વમળમાં ફસાવું જોઈએ નહિ. હજારો હરિભક્તોએ આ અણમોલ અવસરનો લાભ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कुमारी शैलजा का दावा, हमारे पक्ष में ही आएंगे नतीजे, CM उम्मीदवारी पर कही ये बात
कांग्रेस नेता कुमारी शैलजा ने मंगलवार को दावा किया कि प्रदेश में हमारी पार्टी जीत हासिल करेगी।...
G20 Summit 2023: जी-20 के सम्मेलन में भारत की अध्यक्षता में कई बड़े फैसले लिए गए | PM Modi Speech
G20 Summit 2023: जी-20 के सम्मेलन में भारत की अध्यक्षता में कई बड़े फैसले लिए गए | PM Modi Speech
नवीन पोलीस लाईन जुना चाराडा रोड अंधारात
बीड प्रतिनिधी- नवीन पोलीस लाईन जुना चाराठा रोड ऐन दिवाळीच्या तोंडावर अंधारात आहे याकडे ना...
वर्षभरापूर्वी हरवलेले कागदपत्रे पोलिसांनी विद्यार्थ्याला केले सुपूर्त
वर्षभरापूर्वी हरवलेले कागदपत्रे पोलिसांनी विद्यार्थ्याला केले सुपूर्त
ડીસા NSUI દ્વારા આવેદનપત્ર પાઠવ્યું કરાઈ રજૂઆત.
ડીસા NSUI દ્વારા આવેદનપત્ર પાઠવ્યું કરાઈ રજૂઆત.