એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াত সেৱা ভাৰতী পূৰ্বাঞ্চল অসমৰ প্ৰশিক্ষণ কেন্দ্ৰ নিৰ্মাণৰ শুভ উদ্বোধনী অনুষ্ঠান।
উত্তৰ পূৰ্বাঞ্চলৰ বহু কেইখন ঠাইত নিবনুৱা শিক্ষিত যুৱক যুৱতী সকলৰ বাবে সেৱা ভাৰতী পূৰ্বাঞ্চল অসম...
एसीएल क्रिकेट टूनामेंट में फारेस्ट इलेवन ने बीएमडब्ल्यू को 6 विकेट से हराया
अजयगढ:-अजयगढ में खेले जा रहे अजयगढ क्रिकेट लीग के एक मैच में फारेस्ट इलेवन ने बीएमडब्ल्यू को 6...
છાપરી ગામની મહિલાને પતિ સહિત સાસરિયાએ મરી જવા કરી મજબૂર મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
સાવરકુંડલાના છાપરીમા રહેતી એક મહિલાને તેના પતિ સહિત સાસરીયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરી જવા...
जिला स्तरीय जनसुनवाई में जिला कलक्टर ने सुनी आमजन की समस्याएं आमजन की समस्याओं का प्राथमिकता से निस्तारण करें जन सुनवाई में बड़ी संख्या में अपनी समस्याएं लेकर पहुंचे परिवादी
बाड़मेर, 17 अक्टूबर। बाड़मेर जिला मुख्यालय पर गुरुवार को अटल सेवा केन्द्र में आयोजित जिला स्तरीय जन...
આજે મળનારી ભાવનગર મનપા ની સ્ટેન્ડિંગમાં શુ શુ થવાનું....?
આજે મળનારી ભાવનગર મનપા ની સ્ટેન્ડિંગમાં શુ શુ થવાનું....?