એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোনাৰি পথৰ ৰেল গেট ভাঙিলে বলেৰ' বাহনে । এক ঘন্টা ধৰি পথত আবদ্ধ হৈ থাকিল বহু-পথচাৰি আৰু যান-বাহন ।
এখন ৰেল পাৰ হোৱাৰ বাবে ৰেল কৰ্মচাৰীয়ে বন্ধ কৰিছিল ৰেল গেট । ৰেলখন পাৰ হোৱাৰ পাছত গেটখন খুলাৰ আগতে...
જીફા ૨૦૨૨ નો જાજરમાન એવોર્ડ સમારંભ...
જીફા ૨૦૨૨ નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ અમદાવાદ માં નારાયણી હાઈટ્સ્ટ...
સાયલાનાં ડોળીયા નજીક ધાંધલપુરનાં પૂર્વ સરપંચ ઉપર ફાયરીંગથી સનસનાટી
સાયલા તાલુકાના ધાંધલપુર ગામના પૂર્વ સરપંચ રણછોડભાઈ મોતીભાઈ રબારી ઉપર ડોળિયા ગામ પાસે ફાયરિંગ...