એગ્રો ટેક કંપનીમાં દુર્ઘટના,ટેન્ક સફાઈ વખતે સુપર વાઈઝર સહિત પાંચના મોત. કચ્છના કંડલામાં એક જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક એગ્રો ટેક કંપનીમાં પાંચ કર્મચારીઓ મૃત્યુ પામ્યાની માહિતી મળી રહી છે. વેસ્ટ પ્રવાહીની ટેન્કમાં સફાઈ વખતે રાતે આ દુર્ઘટના સર્જાઈ હોવાની જાણકારી મળી રહી છે. કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં મંગળવારે (15 ઓક્ટોબર) કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ના ધારાસભ્ય લીધી લાયબ્રેરી ની મુલાકાત.
ડીસા તાલુકાની ઠાકોર સમાજની લાઇબ્રેરીની મુલાકાત ડીસા ના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ લીધી હતી. ત્યારે...
लालू और तेजस्वी को भी मिलेगा कट्टर ईमानदारी का प्रमाण पत्र? भाजपा बोली- राजनीति के नटवरलाल हैं अरविंद केजरीवाल
Shehzad Poonawalla attack Kejriwal भाजपा ने आज दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल पर जमकर...
બાબરા માં લાલજીભાઈ ગોર નો પરિવાર સાવર કુંડલા ખાતે પ્રસંગ માં જતા પાછળ થી બંધ મકાનમાં રૂપિયા ૧ લાખ ની મતા ની ચોરી
પરિવાર મકાન બંધ કરી પ્રસંગના કામે બહાર જતા તસ્કરો એ પાછળ થી બન્ધ મકાનમાં હાથફેરો કર્યો હતો....
INDIA गठबंधन के बीच JDU ने की बड़ी मांग, Nitish Kumar को बनाया जाए PM उम्मीदवार |India Alliance Meet
INDIA गठबंधन के बीच JDU ने की बड़ी मांग, Nitish Kumar को बनाया जाए PM उम्मीदवार |India Alliance Meet
चापरमुख मारवाड़ी पट्टी श्रीहनुमान मंदिर में कलश यात्रा के साथ श्रीहनुमान जन्मोत्सव कल से। 24घंटे का श्रीहरि राम कीर्तन का होगा आयोजन।
चापरमुख मारवाड़ी पट्टी स्थित श्रीहनुमान मंदिर प्रांगण में मंगलवार से हनुमान मंदिर समिति के...