સમાજની સુરક્ષા માટેનુ અભિન્ન અંગ એટલે સ્થાનીક પોલીસ સમાજના દુષણો અને બદીઓ ગુનાહિત પ્રવૃત્તિ સામે અસરકારક રીતે કામ કરતા પોલીસ વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિતે કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સુરક્ષા હેતુસર વપરાતા શસ્ત્રોનુ પૂજન સીનીયર પીઆઈ આર ડી ભરવાડ ના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત વિધિ થી પૂજા કરાવવામાં આવી હતી.સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સુરક્ષા અને સલામતીના હેતુસર વપરાતા શસ્ત્રોની પરંપરા અને પ્રજાની સુરક્ષાના સંકલ્પ સાથે શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે પીએસઆઈ એલ એ પરમાર પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कितने CC का इंजन, कितना है RPM; गाड़ी के लिए क्या होता है इन बातों का मतलब?
एक समय ऐसा था जब लोग गाड़ी खरीदते वक्त ज्यादा तरजीह उसकी माइलेज या कीमत को देते थे। अब कार के...
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ | SatyaNirbhay News Channel
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ | SatyaNirbhay News Channel
खेलो, खिलो और खिलखिलाओ का दिया संदेश
राजकीय महाविद्यालय में खेलकूद समिति व राष्ट्रीय सेवा योजना की इकाई के संयुक्त तत्वावधान में...