અત્યારે ચાલી રહેલ નવલા નોરતાં ના પર્વ ની શાળા - કોલેજો માં ઠેર ઠેર ઊજવણી ઓ કરવાના આવી રહી છે ત્યારે શ્રી કે સી આલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પીલુડા ખાતે તારીખ 09/10/2024 ને બુધવારના રોજ સાંસ્કૃતિક વેશભુષા સાથે નવરાત્રી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આચાર્ય શ્રીમતી મમતાબેન સાથે અધ્યાપક ગણ સહ વિધાર્થી ભાઇઓ અને બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો. અંતરિયાળ વિસ્તારમાં આવેલી મીઠી વેલડી સમાન સેંટર માં આવેલી શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પિલુડા ખાતે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વ ઉજવણી વગેરે થતી હોય છે. જેમાં આજ શ્રેષ્ઠ નવરાત્રીનું અયોજન ઉત્સાહ પૂર્વક રીતે ઉજવવા મા આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત મા સૌ પ્રથમ આરતી કર્યાં બાદ ગરબા નો કાર્યક્રમના રાખવામાં આવ્યો હતો અંતે કેશરભાઇ દ્વારા બૂંદી - પેડા - ફરાળ ચેવડો નો પ્રસાદ નું વિતરણ કર્યો હતો આ કાર્યક્રમ ની વિધાર્થીઓ એ ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संसदीय क्षेत्र के तीन दिवसीय दौरे पर स्पीकर बिरला पहुंचे हिंडोली हिंडोली पहुंचने पर स्पीकर ओम बिरला का भव्य स्वागत
लोकसभा अध्यक्ष ओम बिरला का हेलीकॉप्टर पहुंचा हिंडोली
ऊर्जा मंत्री हीरालाल नागर, सांसद...
Mahindra अपनी इन कारों पर अक्टूबर 2023 में दे रही है 1.25 लाख तक का बंपर डिस्काउंट, चेक करें लिस्ट
कंपनी Mahindra XUV300 के पेट्रोल और डीजल वेरिएंट पर 90000 रुपये तक की छूट दे रही है। खरीदार...
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati
શિહોરી ખાતે ડૉકટર બાબા સાહેબ આંબેડકર હોલ તેમજ લાઇબ્રેરી નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.#newsgujarati
Gir Somnath : દીવની બોટમાં ભરાયું હતું પાણી, 8 માછીમારો, એક સ્થાનિકનું કરાયું રેસ્ક્યૂં
Gir Somnath : દીવની બોટમાં ભરાયું હતું પાણી, 8 માછીમારો, એક સ્થાનિકનું કરાયું રેસ્ક્યૂં
PM Modi in Bihar: PM Modi के Bettiah रैली में Bihar के CM Nitish Kumar ने क्यों बनाई दूरी? | Aaj Tak
PM Modi in Bihar: PM Modi के Bettiah रैली में Bihar के CM Nitish Kumar ने क्यों बनाई दूरी? | Aaj Tak