અત્યારે ચાલી રહેલ નવલા નોરતાં ના પર્વ ની શાળા - કોલેજો માં ઠેર ઠેર ઊજવણી ઓ કરવાના આવી રહી છે ત્યારે શ્રી કે સી આલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પીલુડા ખાતે તારીખ 09/10/2024 ને બુધવારના રોજ સાંસ્કૃતિક વેશભુષા સાથે નવરાત્રી કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં આચાર્ય શ્રીમતી મમતાબેન સાથે અધ્યાપક ગણ સહ વિધાર્થી ભાઇઓ અને બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો. અંતરિયાળ વિસ્તારમાં આવેલી મીઠી વેલડી સમાન સેંટર માં આવેલી શ્રી શેણલ આર્ટ્સ કૉલેજ પિલુડા ખાતે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વ ઉજવણી વગેરે થતી હોય છે. જેમાં આજ શ્રેષ્ઠ નવરાત્રીનું અયોજન ઉત્સાહ પૂર્વક રીતે ઉજવવા મા આવ્યું હતું કાર્યક્રમ ની શરૂઆત મા સૌ પ્રથમ આરતી કર્યાં બાદ ગરબા નો કાર્યક્રમના રાખવામાં આવ્યો હતો અંતે કેશરભાઇ દ્વારા બૂંદી - પેડા - ફરાળ ચેવડો નો પ્રસાદ નું વિતરણ કર્યો હતો આ કાર્યક્રમ ની વિધાર્થીઓ એ ઉત્સાહ પુર્વક ઉજવણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rambhadracharya Interview: Rambhadracharya का Exclusive Interview | Ram Mandir Pran Pratishtha
Rambhadracharya Interview: Rambhadracharya का Exclusive Interview | Ram Mandir Pran Pratishtha
सुरक्षा रक्षकाला लुटणारे दोघेजण 24 तासाच्या आत जेरबंद@india report
सुरक्षा रक्षकाला लुटणारे दोघेजण 24 तासाच्या आत जेरबंद@india report
ખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાયો
બહોળી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને માણ્યો હતો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ...
પાવીજેતપુરમાં ચાર વર્ષથી રખડતા વૃદ્ધ ગાંડા ને સજાગ નાગરિકની સજાગતા ના કારણે વડોદરા આશ્રમમાં મોકલાયા
પાવીજેતપુરમાં ચાર વર્ષથી રખડતા વૃદ્ધ ગાંડા ને સજાગ નાગરિકની સજાગતા ના કારણે વડોદરા આશ્રમમાં...