ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
गोरेगाव येथे पंधरा वित्त आयोगातून आलेल्या निधीतुन विकास कामाला सुरुवात,
गोरेगाव ग्रामपंचायत पंधरा वित्त आयोगातुन आलेल्या निधीतुन विविध विकास कामांचे भूमिपूजन माजी आमदार...
કાલોલ પોલીસે રાષ્ટ્રીય એકતા દીવસ ની પ્રતિજ્ઞા લીઘી. #gujarati #panchmahal #shortvideo
કાલોલ પોલીસે રાષ્ટ્રીય એકતા દીવસ ની પ્રતિજ્ઞા લીઘી. #gujarati #panchmahal #shortvideo
કાલોલ પોલીસ...
ઉનાના નલિયા માંડવી ગામે મકાન પર કબજો કરનાર સામે લેન ગ્રેબિંગ ની તપાસનો ધમધમાટ
તોકતે વાવાઝોડા મકાન બિસ્માર હાલત છતાં મકાન ન બનાવવા દેતા બાજુના પાડોશીએ કબજો કર્યો હોય તેવી પરિસ્થિતિ
ઉના તાલુકાના નાલિયા માંડવી ગામે રહેતા અને હાલ મુંબઈ રહેતા નૂરભાઈ તમની મિલકત અહીં પોતાના વતનમાં...