ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लाचलुचपत विभागाची चिपळुणात मोठी कारवाई; सरकारी अधिकारी जाळ्यात
चिपळूण मधील सहाय्यक दुय्यम निबंधक (श्रेणी १) श्री. प्रशांत धोत्रे हे लाच घेताना लाचलुचपत...
Airtel New Plan: एयरटेल ने लॉन्च किए तीन नए सस्ते डेटा प्लान, 30 दिनों तक मिलेगा हाई स्पीड इंटरनेट
टेलीकॉम दिग्गज कंपनी Airtel ने तीन नए डेटा प्लान लॉन्च किए हैं। एयरटेल के ये प्लान 30 दिन की...
ৰহাৰ লেখক, কবি,প্ৰবন্ধকাৰ লক্ষী প্ৰসাদ ডেকাক ৰুপান্তৰৰ প্ৰবন্ধ ৰত্ন বঁটা প্ৰদান।
ৰহা সৰাগাঁও নিবাসী,বিশিষ্ট লেখক,কবি,প্ৰবন্ধকাৰ,শিক্ষক লক্ষী প্ৰসাদ ডেকা ক আজি...
🛑નાટક ચમનલાલ માસ્તર 🛑 શ્રી મહાદેવપુરા પ્રાથમિક શાળા 26 જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામ🛑🚩
🛑નાટક ચમનલાલ માસ્તર 🛑 શ્રી મહાદેવપુરા પ્રાથમિક શાળા 26 જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક પ્રોગ્રામ🛑🚩