ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাটত এজন লোকক অপহৰণৰ সন্দৰ্ভত গোলাঘাট আৰক্ষীক গোচৰ ৰুজু কৰাৰ পিচতো আৰক্ষীয়ে গুৰুত্ব নিদিয়া
গোলাঘাটত এজন লোকক অপহৰণৰ সন্দৰ্ভত গোলাঘাট আৰক্ষীক গোচৰ ৰুজু কৰাৰ পিচতো আৰক্ষীয়ে গুৰুত্ব নিদিয়াৰ...
भाजपा प्रदेश अध्यक्ष सी पी जोशी से मिले अनिल जैन, जयपुर में की मुलाकात जयपुर में की मुलाकात।
भाजपा बूंदी जिला प्रवक्ता एवं जिला मीडिया संयोजक अनिल जैन तालेड़ा ने शुक्रवार को...
अमृतमहोत्सवी स्वातंत्र्य दिनानिमित्त वाघोलीत रक्तदान शिबिर संपन्न
अमृतमहोत्सवी स्वातंत्र्य दिनानिमित्त वाघोलीत रक्तदान शिबिर संपन्न
Khandwa Wolf Attack: UP के बाद अब MP के खंडवा में भेड़िए ने किया 5 लोगों पर हमला | Wolf Attack
Khandwa Wolf Attack: UP के बाद अब MP के खंडवा में भेड़िए ने किया 5 लोगों पर हमला | Wolf Attack
થરાદ ના નાનોલ ગામે લપી વાઈરસ ને લઈ મહાયગ યોજાયો
થરાદ ના નાનોલ ગામે લપી વાઈરસ ને લઈ મહાયગ યોજાયો