ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM सिद्धारमैया के खिलाफ केस चलाने की मंजूरी, राज्यपाल थावरचंद गहलोत के फैसले के बाद कर्नाटक में सियासी बवाल
नई दिल्ली। कर्नाटक के राज्यपाल थावरचंद गहलोत ने MUDA जमीन घोटाले में सीएम सिद्धारमैया के...
અમદાવાદઃ 7500 મહિલા કારીગરોએ એક સાથે ચરખાનું જીવંત પ્રદર્શન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવનો...
દીયોદર તાલુકાના સણવા ગામે રામદેવપીર નો મેળો ભરાયો
દીયોદર તાલુકાના સણવા ગામે રામદેવપીર નો મેળો ભરાયો
યુવતી ની હત્યા બાદ પરિવાર ની ન્યાય માટે ઠેરઠેર દરગુજર
*ખેડબ્રહ્માની યુવતીની હત્યા બાબતે
રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાને આવેદનપત્ર આપ્યા બાદ...........