ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ખેતીની જમીનમાં પરવાનગી વગર બનાવેલી 10 દુકાનો આખરે સીલ કરાઈ
ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બનાવેલ દુકાનો સીલ...
पुरानी कचहरी चौराहे पर कांग्रेसियों ने फूंका पुतला , जमकर किया प्रदर्शन, राहुल गांधी की सदस्यता समाप्त होने पर कांग्रेसियों ने दिखाया आक्रोश
पुरानी कचहरी चौराहे पर कांग्रेसियों ने फूंका पुतला , जमकर किया प्रदर्शन, राहुल गांधी की सदस्यता...
राजस्थान में आरएलपी अकेले इन सीटों पर लड़ेगी उपचुनाव,बेनीवाल ने दे दिये संकेत
हनुमान बेनीवाल ने विधानसभा से इस्तीफा दे दिया है. इस दौरान उन्होंने कांग्रेस-बीजेपी का...
শিৱসাগৰত শুভমুক্তি অসমীয়া ৱেব চিৰিজ "অঘাইতং"
শিৱসাগৰঃ শিৱসাগৰ চহৰৰ মাজমজিয়াৰ হোটেল ন-আহাৰত এক আড়ম্বৰপূৰ্ণ পৰিৱেশত মুক্তি দিয়া হয় "য়ুথ এক্টৰছ...