ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં "સ્વચ્છતા દિવસ" ઉજવાયો ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લાનાં શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું."સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અન્વયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ, સ્વચ્છતા, માનસિક શાંતિ અને શારિરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ શ્રી યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ શ્રી પ્રદીપસિંહ રાણાની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં સિનિયર યોગ કોચ શ્રી ઘનશ્યામભાઈ ચાવડા, શ્રી નીતાબેન દેસાઈ દ્વારા યોગાસન, પ્રાણાયામ, વિવિધ મુદ્રાઓ, ધ્યાન, મેડીટેશન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૧૮૦ કરતા વધુ હોમગાર્ડ જવાનો, એન.સી.ઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಮಾರ್ಚ್ 10ರಂದು ರಂಗಶ್ರೀ ಕಲಾಸಂಸ್ಥೆ ವತಿಯಿಂದ ಪದ್ಮಶ್ರೀ ಡಾ || ದೊಡ್ಡರಂಗೇಗೌಡರ ಜನ್ಮದಿನೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ "ಚೈತ್ರ ಪೂರ್ವ ಸಂಭ್ರಮ ರಾಷ್ಟ್ರಕವಿ ಕುವೆಂಪು (ಕಂಚಿನ ಪ್ರತಿಮೆ) ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ - 2025" ನಡೆಯಲಿದೆ. 
 
                      ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 8, 2025 
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ರಂಗಶ್ರೀ ಕಲಾಸಂಸ್ಥೆ' ಸದಸ್ಯರು...
                  
   'मैं पहले हूं बिहारी और बिहारी बहू', विदेशी कहने वालों को लालू की बेटी Rohini Acharya ने दिया जवाब 
 
                      'मैं पहले हूं बिहारी और बिहारी बहू', विदेशी कहने वालों को लालू की बेटी Rohini Acharya ने दिया जवाब
                  
   રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને શારદા વુમન્સ હોસ્પિટલ દ્વારા ફ્રી નિ:સંતાનતા નિવારણ કેમ્પનું આયોજન કરાયુ, 
 
                      રોટરી ક્લબ ડીવાઈન ડીસા અને શારદા વુમન્સ હોસ્પિટલ દ્વારા ફ્રી નિ:સંતાનતા નિવારણ કેમ્પનું આયોજન કરાયુ,
                  
   डोडा आतंकी हमले पर बरसे असदुद्दीन ओवैसी, DGP को दे डाली BJP जॉइन करने की नसीहत 
 
                       
जम्मू कश्मीर के डोडा में हुए आतंकी हमले में पांच जवान शहीद हो गए हैं. इस आतंकी हमले को...
                  
   
  
  
  
   
  