વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi ने X पर बदली कवर फोटो, लगाई भारत मंडपम की तस्वीर
PM Modi ने X पर बदली कवर फोटो, लगाई भारत मंडपम की तस्वीर
ભાજપ મહિલા મોરચા દ્વારા સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન ચેકીંગ કાર્યક્રમનું આયોજન
ભાજપ મહિલા મોરચા દ્વારા સ્કૂલ અને કોલેજની વિદ્યાર્થીઓ માટે હિમોગ્લોબીન ચેકીંગ કાર્યક્રમનું આયોજન...
iQOO 13 Launch Date: सबसे पावरफुल प्रोसेसर Snapdragon 8 Elite के साथ 30 अक्टूबर को लॉन्च होगा iQOO 13
iQOO 13 स्मार्टफोन की लॉन्च डेट का एलान हो गया है। आइकू का यह फोन होम मार्केट चीन में सबसे पहले...
અમદાવાદ: જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે | Jignesh Kaviraj Navratri Garba | Ahmedabad Navratri
અમદાવાદ: જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ જામશે | Jignesh Kaviraj Navratri Garba | Ahmedabad Navratri
इंदौर महापौर पुष्यमित्र भार्गव के कार्यकाल का पहला दिन, रणजीत हनुमान के किए दर्शन! Indore
महापौर पुष्यमित्र भार्गव के कार्यकाल का पहला दिन, रणजीत हनुमान के किए दर्शन! Indore