વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रावल बने पुनः सिरोही जिला कांग्रेस सेवा दल के जिला मुख्य संगठक
रावल बने पुनः सिरोही जिला कांग्रेस सेवा दल के जिला मुख्य संगठक
आबूरोड अखिल...
દાહોદના લીમખેડાનો સંઘ 300 કિલો મીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યો ..
દાહોદના લીમખેડાનો સંઘ 300 કિલો મીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચ્યો ..
नसिंग ऑफिसर की भर्ती को लेकर दिया ज्ञापन
संघर्ष समिति के जिलाध्यक्ष नदीम मेव ने बताया कि चिकित्सा विभाग को सरकार की इस भर्ती को जल्द पूरा...
MCN NEWS| कला महाविद्यालय बिड़किन मध्ये 'संविधान दिन' उतसाहात साजरा
MCN NEWS| कला महाविद्यालय बिड़किन मध्ये 'संविधान दिन' उतसाहात साजरा
Chugh demands complete scrapping of land pooling scheme
AAP trying to fool farmers to help realtors: Chugh
BJP National General Secretary Tarun Chugh...