વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऊसतोड मजूर, महिला यांचे प्रश्न प्रशासनाने समन्वयाने सोडवावेत-डॉ.नीलम गोऱ्हे
बीड (प्रतिनिधी) ऊसतोड मजूर व महिला यांचे प्रश्न प्रशासनातील संबंधित सर्व विभागांनी समन्वयाने...
ખાણ ખનીજ ઇન્સ્પેકટર અને સિક્યુરી કર્મચારી પર કેમ ફરીયાદ નોંધાઈ જુવો વાયરલ વીડિયોમાં હકીકત
ખાણ ખનીજ ઇન્સ્પેકટર અને સિક્યુરી કર્મચારી પર કેમ ફરીયાદ નોંધાઈ જુવો વાયરલ વીડિયોમાં હકીકત
કોંગ્રેસના બંધના એલાનને હળવદમાં મિશ્ર પ્રતિસાદ
કોંગ્રેસે વધતી મોંઘવારીને લઇને આજે અડધો દિવસ બંધનું એલાન આપ્યું હતું. જેમાં હળવદમાં બંધના એલાનને...
સોમનાથ ટ્રસ્ટની ફેક #website બનાવી #room #booking ના નામે ફ્રોડ કરી છેતરપીંડી કરતા બે ઇસમની ધરપકડ
સોમનાથ ટ્રસ્ટની ફેક #website બનાવી #room #booking ના નામે ફ્રોડ કરી છેતરપીંડી કરતા બે ઇસમની ધરપકડ