વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोटरी क्लब कोटा का आभार- 2024 संपन्न, उत्कृष्ट कार्य करने वाले 175 सदस्यों को सम्मानित किया
रोटरी क्लब कोटा का आभार- 2024 कार्यक्रम सोमवार को संपन्न हुआ। प्रवक्ता संजय गोयल ने बताया कि...
ઊંઝા : જોઈ લો સૌથી લાંબી ધજા નો આ નજારો .. બોલ મારી અંબે જય જય અંબે..
ઊંઝા : જોઈ લો સૌથી લાંબી ધજા નો આ નજારો .. બોલ મારી અંબે જય જય અંબે..
Lok Sabha Election: MVA में सीट शेयरिंग पर फंसा पेंच, Prakash Ambedkar ने Kharge को लिखा पत्र
Lok Sabha Election: MVA में सीट शेयरिंग पर फंसा पेंच, Prakash Ambedkar ने Kharge को लिखा पत्र
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર
ધારીખાતે વિશ્વ સિંહ દિવસની કરવામાં આવી ઉજવણી...વનવિભાગ ના અધિકારીઓ રહેલ હાજર