વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मदन राठौड़ बोले-कांग्रेस को भगवा से क्या परहेज है ?:ये सपने में भी भगवा-भगवा करते रह जाएंगे और हम पनपते जाएंगे
राज्य सरकार इस शैक्षणिक सत्र में सरकारी स्कूलों की छात्राओं को दी जाने वाली साईकिल का रंग बदलने...
IIT, Salary, Package पर Lallantop Newsroom में बहस छिड़ी, Saurabh Dwivedi ने क्या राज़ खोल दिए?
IIT, Salary, Package पर Lallantop Newsroom में बहस छिड़ी, Saurabh Dwivedi ने क्या राज़ खोल दिए?
एस.एम.युसूफ़ यांचा सा.द स्कूल एक्सप्रेस ग्रुप कडून सत्कार
बीड (प्रतिनिधी) शहरातील मुक्तपत्रकार एस.एम.युसूफ़ यांचा साप्ताहिक द स्कूल एक्सप्रेस ग्रुप,...
અનાવલ શુકલેશ્વર ધામે NSS વિભાગ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
મહુવા તાલુકાના અનાવલ શુકલેશ્વર ધામ ખાતે NSS વિભાગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખરવરનગર...
सरकार ने काटे 1.77 करोड़ मोबाइल कनेक्शन, फ्रॉड पर नकेल कसने की तैयारी; 11 लाख वॉट्सऐप अकाउंट भी बैन
सरकार ने फ्रॉड और स्पैम कॉल्स पर नकेल कसने के लिए बड़ा कदम उठाया है। 1.77 करोड़ फर्जी मोबाइल...