વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel 
 
                      સાંતલપુર મીઠું પકવતા અગરિયાઓની સમસ્યાઓ આવી સામે | SatyaNirbhay News Channel
                  
   US: मालवाहक जहाज से टकराया बाल्टीमोर का सबसे लंबा Key ब्रिज, टूटकर पानी में ढहा; 7 लोगों की तलाश जारी 
 
                      बाल्टीमोर का सबसे लंबा फ्रांसिस स्कॉट ब्रिज मंगलवार सुबह एक बड़े मालवाहक जहाज से टकरा जाने के बाद...
                  
   पूर्व सहकारिता मंत्री आंजना ने क्षेत्रवासियों को दी रक्षाबंधन के पर्व की बधाई 
 
                      निम्बाहेड़ा
फ़रीद खान
पूर्व सहकारिता मंत्री आंजना ने क्षेत्रवासियों को दी रक्षा बंधन की शुभकामनाएं...
                  
   બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ 
 
                      બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
                  
   
  
  
  
   
  