વિશ્વને ગંભીર સમસ્યા હૃદય રોગ છે જે દિવસે દિવસે ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે 29 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ હાર્ટ દિવસ શિબિરનું આયોજન થઈ રહ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી, સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ - સૌરાષ્ટ્ર ઝોન કોર્ડીનેટર વિજયભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરમાં યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જીલ્લાની યોગ બોર્ડ ટીમના જીલ્લા કો ઓડીનેટર મોનીકા ચુડાસમા, સુરેન્દ્રનગર જિલ્લા કોચ ભારતીબેન કવૈયા યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ તથા તેમની ટીમ એઆયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને હૃદય રોગ નિવારણ માટેના આસનો કર્યા હતા ત્યારબાદ રેલી દ્વારા જનજાગૃતિ કરાઈ હતી.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |