"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मेनाल वॉटर फॉल का दृश्य
मेनाल वॉटर फॉल का दृश्य
यह स्थान जोगनिया माता मंदिर के रोड पर आता है यहां अनेक प्राचीन...
Breaking News: Thailand, SriLanka और Malaysia के बाद अब यह देश भी भारतीयों को देगा वीजा फ्री एंट्री
Breaking News: Thailand, SriLanka और Malaysia के बाद अब यह देश भी भारतीयों को देगा वीजा फ्री एंट्री
Liger Movie Collection: બોલિવૂડની શરમ બચાવવામાં નિષ્ફળ રહ્યો વિજય દેવેરાકોંડા, ‘લિગર’ માત્ર આટલા જ પૈસા કમાઈ શકી
Liger Movie Collection: બોલિવૂડની શરમ બચાવવામાં નિષ્ફળ રહ્યો વિજય દેવેરાકોંડા, ‘લિગર’...
तो चमक जाएगी कंगाल पाकिस्तान की किस्मत? पड़ोसी मुल्क को समुद्र में मिला 'खजाना'
इस्लामाबाद। महंगाई और आर्थिक बदहाली से जूझ रहे पाकिस्तान की किस्मत बदल सकती है। पाकिस्तान की...
হোজাই বন্যহস্তিৰ তাণ্ডৱ
হোজাইত বনৰীয়া হাতীৰ তাণ্ডৱ।
ঠেপেলাগুৰি অঞ্চলত তাণ্ডৱ হাতী জাকৰ।।
ধান...