"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাজগড় চহৰ শাখা প্ৰাথমিক গোট ছাত্ৰ সন্থাৰ বাৰ্ষিক প্ৰতিনিধি সভা।
টিংখাঙৰ ৰাজগড় আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ অন্তৰ্গত ৰাজগড় চহৰ শাখা প্ৰাথমিক গোট ছাত্ৰ সন্থাৰ বাৰ্ষিক...
Share Market: गजब हो गया! 75000 के पार निकला सेंसेक्स | Sensex Today | Sensex Crosses 75,000 | Nifty
Share Market: गजब हो गया! 75000 के पार निकला सेंसेक्स | Sensex Today | Sensex Crosses 75,000 | Nifty
દિયોદર ખાતે આવેલ તપસ્વી આર્ટ્સ કોલેજ માં વિશ્વ એઈડ્સ દિવસ ની ઉજવણી કરાઈ..
૧ લી ડિસેમ્બર એટલે કે વિશ્વ એઈડ્સ દિવસ. આજરોજ વિશ્વભરમાં વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં...