"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વોટર હેલ્પલાઈન એપ (Voter Helpline App) દ્વારા
મતદાર કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકાશે
અમરેલી તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૨ (રવિવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઈન...
ચૂંટણીકાર્ડ ઉપરાંત 12 ઓળખકાર્ડ બતાવી ચૂંટણીમાં મતદાન કરી શકાશે
મતદારયાદી સતત સુધારણાને અંતે આગામી વિધાનસભા ચૂંટણીમાં સુરતની 16 વિધાનસભા બેઠક પર 47. 45 લાખ...
ಮಾಜಿ ಸಚಿವರು ಹಾಗೂ ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಎಂಟಿಬಿ ನಾಗರಾಜ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಪ್ರಯುಕ್ತ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಶುಭಕೋರಿದರು.
ಜುಲೈ 20, 2024
ಮಾಜಿ ಸಚಿವರು ಹಾಗೂ ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರಾದ ಎಂಟಿಬಿ ನಾಗರಾಜ್ ಅವರ ಹುಟ್ಟುಹಬ್ಬದ...
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો || સબંધ ભારત ન્યૂઝ ||
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી પાડ્યો || સબંધ ભારત ન્યૂઝ ||