"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો અવેરનેસ પ્રોગ્રામ
જગાણા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો અવેરનેસ પ્રોગ્રામ
फोन टैपिंग मामले में भजनलाल सरकार का बड़ा फैसला, पूर्व CM गहलोत को घेरने की बनाई ये रणनीति
भजनलाल सरकार ने फोन टैपिंग प्रकरण में दिल्ली पुलिस के मामला दर्ज करने के खिलाफ अशोक गहलोत शासन...
বন্দুকৰ শব্দত ৰজনজনাই উঠিল ছিয়াংৰ বুকু
বন্দুকৰ শব্দত ৰজনজনাই উঠিল ছিয়াংৰ বুকু
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઇસુદાન ગઢવી પ્રવીણ રામ જગમાલ વાળાએ સોમનાથ મંદિરના દર્શન કર્યા
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઇસુદાન ગઢવી પ્રવીણ રામ જગમાલ વાળાએ સોમનાથ મંદિરના દર્શન કર્યા