"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राहुल गाँधी ट्रेडमिल यात्रा कर रहे है, कांग्रेस वंटीलेटर पर आखरी सांसे ले रही हैं : चुघ
भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री तरुण चुघ ने मीडिया से बात करते हुए कांग्रेस के पूर्व...
ડીસામાં પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારતાં ચકચાર
ડીસા પંથકની એક પરિણીતાનું અપહરણ કરી શખ્સે મુંબઇ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે તેણીએ ડીસા...
NATO Membership: जो बाइडन ने तुर्किये के राष्ट्रपति एर्दोगन से की बात, स्वीडन को नाटो में देखने की जताई इच्छा
वॉशिंगटन, अमेरिका के राष्ट्रपति जो बाइडन ने स्वीडन को नाटो में शामिल कराने की दिशा में तुर्किये...
ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો
ગુજરાતમાં આ વર્ષે સીઝનનો 100 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ત્રણ ઝોનમાં 100...
Lok Sabha Election Voting Phase 1: UP के Bijnor के मुस्लिम में मतदाताओं में भारी उत्साह | Aaj Tak
Lok Sabha Election Voting Phase 1: UP के Bijnor के मुस्लिम में मतदाताओं में भारी उत्साह | Aaj Tak