"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ex.Minister શંકર ચૌધરી એ સયાજીગંજ વિસ્તારમાં થી પત્રકાર પરિષદ સંબોધી
Ex.Minister શંકર ચૌધરી એ સયાજીગંજ વિસ્તારમાં થી પત્રકાર પરિષદ સંબોધી
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
સાંસદ ખેલ સ્પર્ધાના આયોજન બાબતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
રિપોર્ટ -...
टोल वसूली के विरोध में प्रेस क्लब ने भेजा ज्ञापन मुख्यमंत्री और प्रधानमंत्री से की कार्रवाई की मांग
अधिस्वीकृत पत्रकार से केशोरायपाटन बूंदी टोल प्लाजा पर अवैध रूप से टोल वसूले जाने के विरोध में...
iPhone खरीदने की कर रहे हैं तैयारी तो जरूर लें AppleCare+ इंश्योरेंस पॉलिसी, नहीं तो पड़ जाएंगे लेने के देने
अगर आप नया आईफोन खरीदने जा रहे हैं तो आपको इसके साथ AppleCare+ इंश्योरेंस पॉलिसी भी ले लेनी...
પી.એમ. નરેન્દ્ર મોદી ના રાજકોટ આગમન વિષે સાંસદ વિનોદ ચાવડાએ શું કહ્યું
પી.એમ. નરેન્દ્ર મોદી ના રાજકોટ આગમન વિષે સાંસદ વિનોદ ચાવડાએ શું કહ્યું