"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચંબલ ફર્ટિલાઇઝર્સે 'ઉત્તમ સુપરહિઝા' લોન્ચ કરી
29 ઓગસ્ટ 2022ના રોજ, ચંબલ ફર્ટિલાઇઝર્સે 'ઉત્તમ સુપરહિઝા' લોન્ચ કરી - દેશની પ્રતિષ્ઠિત કંપની ચંબલ...
पावसाळी अधिवेशनाच्या शेवटच्या दिवशी विरोधी पक्षनेते अजित पवार यांची पत्रकार परिषद
पावसाळी अधिवेशनाच्या शेवटच्या दिवशी विरोधी पक्षनेते अजित पवार यांची पत्रकार परिषद
তিনিচুকীয়াত পৌৰপতি জয়ন্ত বৰুৱাই কিয় চলাব লগা হ’ল চাফাই অভিযান
মংগলবাৰে পুৱাৰ পৰা তিনিচুকীয়া চহৰত পৌৰপতি জয়ন্ত বৰুৱাই চাফাইকৰ্মীৰ স’তে হাতেকামে লাগে চাফাই...
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
Nitish Kumar को INDIA Alliance की तरफ से मिला पीएम पद का ऑफर, आखिर क्यों ठुकराया | Aaj Tak
Parliament Winter Session: संसद में सोरोस- सोरोस क्या है? | Congress Vs BJP | George Soros | Aaj Tak
Parliament Winter Session: संसद में सोरोस- सोरोस क्या है? | Congress Vs BJP | George Soros | Aaj Tak