"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
ગોંડલમાં ફરી જંગલના રાજાના આંટાફેરા, લોકોમાં ભયનો માહોલ; જુઓ વીડિયો
संस्कृत प्रतिभा खोज का हुआ आयोजन
जनपद जौनपुर के तहसील सुजानगंज में,प्रतियोगिता संस्कृत प्रतिभा खोज का हुआ आयोजन।मालूम हो कि...
जेसीआई कोटा उड़ान का महिला सशक्तिकरण पर शीरोज़ कार्यक्रम आयोजित: एडिशनल एसपी नियति शर्मा ने महिलाओं को आत्मरक्षा के गुर सिखाए
जेसीआई कोटा उड़ान की ओर से सोमवार को महावीर नगर थर्ड स्थित एक निजी कैफे में महिला सशक्तिकरण पर...