"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा शाखा अभामामस ने दी नयी प्रदेश अध्यक्षा शालिनी बगडीया को बधाईयां ।
अखिल भारतीय मारवाड़ी महिला सम्मेलन (अभामामस)की नवनियूक्त प्रदेश अध्यक्षा शालिनी बगडीया को रोहा...
ચોરીના સીસી ખૂટેજ સામે આવ્યા બાદ કાર્યવાહી ન કરાતા ગ્રામજનો રોસે ભરાયા
લો.. બોલો પોશીના તાલુકાના અનાજ ગોડાઉન દંત્રલ ગામે આવેલી છે તે જગ્યા ઉપર રાત્રી સમયે ચોરીનો...
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
Breaking News: JDU अध्यक्ष ललन सिंह का विवादित बयान, कहा- BJP पर थूकने भी नहीं जाएंगे CM Nitish
પૂર્વ CM વિજય રૂપાણી:-બીજેપી હાઈ કમાન્ડે કહ્યું "રાજીનામું આપો અને મેં
આપી દીધું,બસ"અહીં હાઈ કમાન્ડ સર્વોપરી છે !!
ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના એક વર્ષ પછી, વિજય રૂપાણીએ કહ્યું છે કે તેમને બીજેપી...