"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર.
સુરતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર.
थेकड़ा पुलिया की ढलान का एक हिस्सा गिरा, प्रशासन कर रहा है बड़ा हादसा होने का इंतजार
कोटा ! कोटा के कोटा कैथून मार्ग पर थेकड़ा पुलिया के आगे ढलान पर यह पुलिया काफी पुरानी थी जो जर्जर...
Independence Day 2024: तिरंगे के साथ सेल्फी अपलोड कर ऐसे पाएं हर घर तिरंगा सर्टिफिकेट
तिरंगे के साथ एक सेल्फी कर आप भी हर घर तिरंगा सर्टिफिकेट पा सकते हैं। इस सर्टिफिकेट को भारत सरकार...
ગરમ તવા વડે નોકરાણી પર ગોળીબાર કરવા બદલ ભાજપના સસ્પેન્ડેડ નેતા સીમા પાત્રાની ધરપકડ
પૂર્વ IAS અધિકારીની પત્ની અને સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા સીમા પાત્રાની ઘરેલુ નોકરને હેરાન...
વડોદરા: સેન્ટ્રલ જેલ કર્મચારીઓ માસ સી એલ પર ઉતર્યા
વડોદરા: સેન્ટ્રલ જેલ કર્મચારીઓ માસ સી એલ પર ઉતર્યા