"સ્વચ્છતા એ જ સેવા" અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સ્વચ્છતાના આગ્રહી એવા દેશના વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્ત્વ હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીશા - નિર્દેશ તળે રાજ્યભરમાં જુદી - જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લોકોને જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતાનો સંદેશ પાઠવી સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাহাটীৰ সকলো চিটী বাছলৈ পৰিবহণ বিভাগৰ গুৰুত্বপূৰ্ণ নিৰ্দেশনা
গুৱাহাটী মহানগৰীৰ সকলো চিটী বাছলৈ পৰিবহণ বিভাগে গুৰুত্বপূৰ্ণ নিৰ্দেশনা প্ৰদান কৰিছে। ...
અમદાવાદ ઇન્દોર હાઈવે પર અકસ્માત.
ખેડા.
મેનપૂરા.
અમદાવાદ ઇન્દોર હાઇવે પર થયો અકસ્માત
ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે...
દાંતીવાડા ના ડેરી ગામે ત્રણ સંતાનો ના પિતાની હત્યા..
મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ખેતર માં રોકાયેલ ડેરી ગામના ગેણેશાજી પાંચાજી રબારી ઉંમર વર્ષ આશરે...
Pravasi Bhartiya Sammelan 2023: देसी रंग में रंग गए प्रवासी भारतीय, बोले-देश लौट आने का मन करता है
इंदौर. मध्यप्रदेश के इंदौर में जारी प्रवासी भारतीय सम्मेलन में आए प्रवासी भारतीयों से मिलने सीएम...
फसल बीमा योजना बनी छलावा , फसले हुई खराब , बीमा कंपनियों ने नही किया सर्वे, किसान संघ ने दिया सीएम के नाम ज्ञापन
राजस्थान में किसानों को बीमा क्लेम का उचित मुआवजा दिलाने की मांग लेकर मुख्यमंत्री के नाम एसडीएम...