ભારતીય કૃષિ અનુસંશાધન પરિષદ, નવી દિલ્હી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ અંતર્ગત ખેડૂત સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી તારીખ 23 થી 28 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ ખાતે એક દિવસીય ખેડૂત પરિસંવાદનું આયોજન માન. સંસદસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તારીખ 26 સપ્ટેમ્બર, 2024 ના રોજ થરાદ ખાતે યોજવામાં આવ્યો હતો. કૃષિ મહાવિદ્યાલય, થરાદના આચાર્યશ્રી ડૉ. આર. એલ. મીના અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના વડા શ્રી પી. બી. સિંહ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકારી પ્રોગ્રામ વિશે માહિતગાર કરવામા આવ્યા હતા ત્યાર બાદ શ્રી એમ. પી. ચૌધરીએ સરહદી વિસ્તાર ના ખેડૂતોને ખેતી પાકો જેવા કે દિવેલા, જીરૂ, ઘઉં વગેરેમાં નવી સંશોધિત બિયારણનો ઉપયોગ કરી વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અપનાવવા જણાવ્યું હતુ માન. અધ્યક્ષશ્રીએ તેમના વક્તવ્યમાં બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર આધારિત છે લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન જ છે. તેમણે ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે જણાવ્યું હતું તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓને બિરદાવેલ તેમજ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા જણાવ્યું હતુ કાર્યક્રમને અંતે ડૉ. વી. કે. પટેલ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢ પોલીસની માનવતા, જુઓ કેવી રીતે ખોવાયેલા 218 લોકોનું પોલીસે પરીવાર સાથે કરાવ્યું સુખદ મિલન.
પાવાગઢ પોલીસની માનવતા, જુઓ કેવી રીતે ખોવાયેલા 218 લોકોનું પોલીસે પરીવાર સાથે કરાવ્યું સુખદ મિલન.
મહારાણા ટ્રસ્ટ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
મહારાણા ટ્રસ્ટ મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
कल से 6 जिलों में भारी बारिश का अलर्ट:राजस्थान में पांच दिन तक जारी रहेगा बरसात का दौर
राजस्थान अभी बारिश का दौर थमने वाला नहीं है। कल (11 सितंबर) से प्रदेश के छह जिलों में भारी बारिश...
Weather News LIVE : Rain News | વરસાદની મનમાની | Heavy Rain Forecast |Gujarati News Live
Weather News LIVE : Rain News | વરસાદની મનમાની | Heavy Rain Forecast |Gujarati News Live
यूपी में सियासी खींचतान और सीएम योगी आदित्यनाथ से जुड़े सवाल पर जयपुर में क्या बोले जयंत चौधरी
केंद्रीय कौशल विकास व उद्यमशीलता और शिक्षा राज्यमंत्री जयन्त चौधरी शनिवार को जयपुर पहुंचे। मीडिया...