Ravindra Jadeja and CSK: IPL 2022 દરમિયાન, રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મતભેદ થયા હોવાના અહેવાલો આવ્યા હતા. હવે કેટલાક અહેવાલોમાં સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, જાડેજા અને CSKએ તેમના રસ્તા અલગ કરી લેવાનો નિર્ણય લીધો છે. શક્ય છે કે આગામી થોડા દિવસોમાં આ બંનેમાંથી કોઈ એક આ અંગેની જાહેરાત પણ કરે. જો કે આ બધાની વચ્ચે એ સવાલ થઈ રહ્યો છે કે, CSKથી અલગ થયા બાદ રવિન્દ્ર જાડેજા કઈ ફ્રેન્ચાઈઝી માટે રમી શકે છે? આ પ્રશ્નના જવાબમાં અમે અહીં એક નાનકડું વિશ્લેષણ લાવ્યા છીએ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
🔸ভাৰতীয় নিৰ্বাচন আয়োগে ঘোষণা কৰা খচৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ
🔸ভাৰতীয় নিৰ্বাচন আয়োগে ঘোষণা কৰা খচৰা সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ
#पुणे जिले में एक बच्ची का अपहरण कर दुष्कर्म कर ह्त्या का मामला उजागर हुआ है।
#पुणे जिले में एक बच्ची का अपहरण कर दुष्कर्म कर ह्त्या का मामला उजागर हुआ है।
જાણો નવો કોરોના વાઇરસ કેટલો ઘાતક છે અને તેના લક્ષણો સુ છે
*XBB વેરિઅન્ટ*
ચાલો નીચેની માહિતી પર ધ્યાન આપીએ:
દરેક વ્યક્તિને માસ્ક પહેરવાની સલાહ...