કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા થી ત્રસ્ત સ્થાનિક સોસાયટીના યુવા રહીશો આજરોજ જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખીત રજુઆત સાથે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટી ના રહીશો છેલ્લા ઘણા વર્ષો થી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની હાલાકી ની સામનો કરી રહ્યા છે. વારંવાર વીજળી ની આવન- જાવન ને લીધે તેમના વીજ ઉપકરણો જેવા કે ફ્રિઝ,ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો ખોટકાઈ જાય છે જેને લીધે આર્થિક નુકસાન નો સામનો કરવો પડતો હોય છે.વધુ માં તેઓને ગ્રામ્ય વિસ્તાર ડેરોલ ની ફીડર લાઈન માં થી વીજ પુરવઠો આપવામાં આવે છે જ્યારે તેમની પાસે શહેરી વિસ્તાર નો ચાર્જ વસૂલવામાં આવે છે જેથી કાં તો શહેરી વિસ્તાર નો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અથવા ગ્રામ્ય વિસ્તાર ના ચાર્જ વસૂલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અગર વહેલીતકે કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો અત્યાર સુધી શહેરી વિસ્તારનો ચાર્જ ભરવામાં આવ્યો તે માટે વળતર માટેનો કેસ કોર્ટ માં દાખલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પટેલવાડીમા એક બંઘ મકાનમાં લટકેલી હાલતમાં લાશ મળી.
બનાસકાંઠા બેકિંગ
ડીસા પટેલવાડીમા એક બંઘ મકાનમાં લટકેલી હાલતમાં લાશ મળી આવતાં...
नगर निगम कोटा दक्षिण के काम से नाखुश क्यू है लोग, देखे पूरा मामला
नगर निगम कोटा दक्षिण के काम से नाखुश क्यू है लोग, देखे पूरा मामला
स्टारलिंक की भारत में एंट्री लगभग तय:सिंधिया बोले- डेटा सिक्योरिटी रूल्स मानो तो लाइसेंस मिलेगा, नियमों पर कंपनी पहले से सहमत
इलॉन मस्क की सैटेलाइट ब्रॉडबैंड कंपनी स्टारलिंक जल्द ही भारत में इंटरनेट सर्विस प्रोवाइड करना...
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी
Firozabad Election Result: फिरोजाबाद में सपा के Akshay Yadav ने जीत के बाद दिया बड़ा बयान | Aaj Tak
Firozabad Election Result: फिरोजाबाद में सपा के Akshay Yadav ने जीत के बाद दिया बड़ा बयान | Aaj Tak