કાલોલ શહેર સ્થિત ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટીમાં વારંવાર ખોરવાતા વીજ પુરવઠા થી ત્રસ્ત સ્થાનિક સોસાયટીના યુવા રહીશો આજરોજ જીઇબી કચેરી ખાતે મોટી સંખ્યામાં લેખીત રજુઆત સાથે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાગ્યોદય તથા ચામુંડા સોસાયટી ના રહીશો છેલ્લા ઘણા વર્ષો થી વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની હાલાકી ની સામનો કરી રહ્યા છે. વારંવાર વીજળી ની આવન- જાવન ને લીધે તેમના વીજ ઉપકરણો જેવા કે ફ્રિઝ,ટીવી સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો ખોટકાઈ જાય છે જેને લીધે આર્થિક નુકસાન નો સામનો કરવો પડતો હોય છે.વધુ માં તેઓને ગ્રામ્ય વિસ્તાર ડેરોલ ની ફીડર લાઈન માં થી વીજ પુરવઠો આપવામાં આવે છે જ્યારે તેમની પાસે શહેરી વિસ્તાર નો ચાર્જ વસૂલવામાં આવે છે જેથી કાં તો શહેરી વિસ્તાર નો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે અથવા ગ્રામ્ય વિસ્તાર ના ચાર્જ વસૂલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.અગર વહેલીતકે કોઈ નિરાકરણ લાવવામાં નહિ આવે તો અત્યાર સુધી શહેરી વિસ્તારનો ચાર્જ ભરવામાં આવ્યો તે માટે વળતર માટેનો કેસ કોર્ટ માં દાખલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কলাইগাওৰ মঙলদৈ ভুটিয়াচাং গড়কাপ্তানী পথৰ বিধ্বস্ত ৰূপ
কলাইগাওৰ মঙলদৈ ভুটিয়াচাং গড়কাপ্তানী পথৰ বিধ্বস্ত ৰূপ
সামাজিক মাধ্যমত ‘শ্ৰী ৰঘুপতি’ৰ ক্লিপ আপলোড কৰি আৰক্ষীৰ জালত যুৱক।
🔴 আটকাধীন যুৱকজন অভয়াপুৰীৰ আছিফ আলী।
🔴‘শ্ৰী ৰঘুপতি’ৰ বহু দৃশ্যংশ আপলোড কৰিছিল...
बिजली संकट के समय मुख्यालय छोड़ा एईएन निलंबित
भीषण गर्मी के बीच बिजली की समस्या ने लोगो की परेशानी को ओर बढा दिया है।ऐसे मे बिजली विभाग...
तिलक चौक स्थित श्री भवानी शंकर महादेव के 72 घंटे चला शंभू ओंकारा का अखंड कीर्तन का समापन शुक्रवार को हुआ
श्री वीरभद्र रामलीला कीर्तन मंडल के कार्यक्रम संयोजक सामाजिक कार्यकर्ता पुरुषोत्तम पारीक व...
ગોધરા : મુસ્લિમ સમાજ દ્વારા જસ્ટિસ ફોર કાસીમ હયાતના બેનરો સાથે કલેકટરને આવેદનપત્ર સુપ્રત....
ગોધરા : મુસ્લિમ સમાજ દ્વારા જસ્ટિસ ફોર કાસીમ હયાતના બેનરો સાથે કલેકટરને આવેદનપત્ર સુપ્રત....
◆...