ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સલાયા માં શિવ મંદિરોની આસપાસ સફાઈ રાખવા બાબતે રજૂઆત
માહિર કલમ ન્યુઝ ને લાઈક કરો સેર કરો
হোজাইত বিস্ফোৰিত সামগ্ৰী সন্ধানত আৰক্ষীৰ অনুসন্ধান
হোজাইত বিস্ফোৰিত সামগ্ৰীৰ সন্ধানত আৰক্ষীৰ অনুসন্ধান।।
শংকৰদেৱ নগৰ ASEB কলনীত বোমা...
बाबरी मस्जिद मुद्दे पर महाराष्ट्र में I.N.D.I.A में फूट:समाजवादी पार्टी MVA से अलग हुई; शिवसेना UBT से कहा- आपमें और BJP में फर्क नहीं
बाबरी मस्जिद मुद्दे को लेकर शिवसेना (UBT) के अखबार में दिए एक विज्ञापन और सोशल मीडिया पोस्ट की...
શ્રાવણનાં છેલ્લે દિવસે યુવા મંડળની બાવકા શિવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન
શ્રાવણ માસનાં છેલ્લા દિવસે યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર હસ્તકની કચેરી નેહરુ યુવા...