ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
व्यक्ति का कर्म ही पूजा है-कल्पना यादव यादव का किया सम्मान
निवाई। न्यायालय परिसर में अधिवक्ताओं के तत्वावधान में सम्मान समारोह का आयोजन हुआ। जिसमें एडवोकेट...
অসমীয়া চিনেমা 'বন্ধু'ৰ প্ৰচাৰৰ উদেশ্যেৰে তিনিচুকীয়াত অভিনেতা নয়ন নিলিম
অসমীয়া চিনেমা 'বন্ধু'ৰ প্ৰচাৰৰ উদেশ্যেৰে তিনিচুকীয়াত অভিনেতা নয়ন নিলিম
છોટાઉદેપુર : કેળનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી | MantavyaNews
છોટાઉદેપુર : કેળનું ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી | MantavyaNews
अजमेर-दरगाह मामले में पूर्व ब्यूरोक्रेट्स का प्रधानमंत्री को लेटर:कहा-यह भारतीय विरासत पर वैचारिक हमला
अजमेर में ख्वाजा साहब की दरगाह में शिव मंदिर होने का दावा करने वाली याचिका को लेकर देशभर में...