ધ્રાંગધ્રામાં રહેતા દીપકભાઇ મગનલાલ અઘારાની રાજપર ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોલાર પાવર પ્લાન્ટના વીજપોલ ઉભા કરવા મામલે ૪ શખ્સો અવારનવાર દીપકભાઇને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. વીજપોલ જે જગ્યાએ ઉભા કરવામાં આવતા હતા તે જગ્યાએ સરકારી ખરાબાની જમીન હોવા છતાં અને આ જગ્યામાં વીજપોલ ઉભા કરવા માટે જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી લીધી હોવા છતાં જયેશભાઇ ચમનભાઇ ભટ્ટ, હાર્દિકભાઇ વિનોદરાય ભટ્ટ, કાર્તિકભાઇ વિનોદરાય ભટ્ટ અને ધૃ્રવભાઇ ઉર્ફે ભોલો અશોકભાઇ ભટ્ટ નામના ૪ શખ્સો દ્વારા વીજપોલ નાંખવા મામલે રૃપિયા ૧ કરોડની માંગણી કરી હતી અને અંતે રૃા.૧૫.૫૦ લાખ રોકડા આપ્યા બાદ જ આ શખ્સો દ્વારા વીજપોલ નાંખવાની કામગીરી શરૃ કરવા દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે દીપકભાઇ અઘારાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP has launched "grenade brigade" In Punjab to disturb peace and amity : Chugh
"Centre need's to investigate "
BJP National General Secretary Tarun Chugh today said that...
સુરેન્દ્રનગરના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું
સુરેન્દ્રનગર કરણીગ્રુપ સમાજ દ્વારા રાજસ્થાનનામાં પદયાત્રીઓ માટે મફત સેવાકેમ્પ યોજાયો હતો....
सुबह-सुबह जयपुर के SMS अस्पताल पहुंचे सीएम भजनलाल शर्मा
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा गुरुवार सुबह जयपुर के सबसे बड़े सवाई मान सिंह अस्पताल में...
Karnataka में 'महामारी' घोषित हुआ डेंगू, एक्शन मोड में सिद्दरमैया सरकार; नियम न मानने वालों पर लगेगा भारी जुर्माना
Karnataka Dengue Cases कर्नाटक में डेंगू के मामलों में लगातार वृद्धि देखने को मिल रही...
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी
लोकशाहीर अण्णाभाऊ साठे यांना भारतरत्न द्या, वाई येथे जयंतीनिमित्त मागणी