કાલોલની દશા લાડ વાડી ખાતે શનિવારે સાંજના સોમવારે પુ. પા ગૌ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ અને પરિવાર ની હાજરીમાં શ્રી દ્વારકાધીશ નિકુંજ હવેલીના નવનિર્માણ કાર્ય નિમિત્તે દાન આપનાર દાતાઓ નો અભિવાદન સમારોહ અને દાન મનોરથ યોજાયો હતો. આ પ્રસંગ વિવિધ દાતાઓનુ અભિવાદન મહારાજશ્રી દ્વારા કરવામાં આવ્યું હતુ. પુ શ્રી એ આશીર્વચન પાઠવ્યા હતા અને દાન મનોરથ નો મહિમા સમજાવ્યો હતો આ કાર્યક્રમ મા કાલોલ વૈષ્ણવ સમાજના વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા ડુંગર રોડ પર અકસ્માત સર્જાયો. બાઈક ચાલક ઇજા ગ્રસ્ત
રાજુલા ડુંગર રોડ પર કાન્હા સ્કૂલની સામે બાઈક નો અકસ્માત સર્જાયો..
રાજુલા તરફથી આવી રહેલ બાઈક...
15 ऑक्टोबर पासून कारखान्याचे गाळप सुरू होईल! सहकार मंत्री अतुल सावे यांची माहिती@india report
15 ऑक्टोबर पासून कारखान्याचे गाळप सुरू होईल! सहकार मंत्री अतुल सावे यांची माहिती@india report
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News