કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Special Session: नए संसद भवन में 19 सितंबर से कार्यवाही चलनी शुरू हो जाएगी
Parliament Special Session: नए संसद भवन में 19 सितंबर से कार्यवाही चलनी शुरू हो जाएगी
Jammu-Kashmir Encounter: आतंकियों की तलाश में तेज हुआ सर्च ऑपरेशन, जंगल में छिपे है आतंकी | Aaj Tak
Jammu-Kashmir Encounter: आतंकियों की तलाश में तेज हुआ सर्च ऑपरेशन, जंगल में छिपे है आतंकी | Aaj Tak
ઈન્ડોનેશિયા : ફૂટબોલ મેચ બાદ હારનારી ટીમના ચાહકો મેદાનમાં ધસી ગયા અને નાસભાગમાં 100 થી વધુ મોત : Viral Video
ઈન્ડોનેશિયામાં ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે ફૂટબોલ મેચ બાદ હારનારી અરેમા એફસી ટીમના ચાહકો...
અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે.
અમરેલી ખેડૂત નું કહેવું છે કે જો ચેક ડેમ બાંધવામાં આવે તો 100% પાણીના તળ ઉંચા આવે છે.
શેલામાં જમીનનો સોદો નક્કી કરાવીને બાનાખાતમાં ૫૧ લાખ રૂપિયા લીધા બાદ જમીન અન્યને વેચીને છેતરપિડી કરી હોવાની ફરિયાદ
અમદાવાદ
શેલામાં આવેલી કરોડો રૂપિયાની જમીનનો સોદો નક્કી કરાવીને બાનાખાતમાં ૫૧ લાખ રૂપિયા...