કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परप्रांतीय सतरा वर्षीय युवकाचे अपहरण
पाचोड येथील आठवडे बाजारातील घटना
आरोपींकडून तीन लाखाची खंडणीची मागणी
परप्रांतीय सतरा वर्षीय युवकाचे अपहरण
'पाचोड येथील आठवडे बाजारातील घटना:आरोपींकडून तीन...
વેરાવળમાં ઘરમાં છુપાવેલા ચરસના 5 પેકેટ સાથે SOGએ યુવકને ઝડપી પાડ્યો; દોઢ માસમાં 400 કિલ્લોથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો
ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં તણાઈ આવેલા ચરસના પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે જપ્ત...
कोटा रेलवे स्टेशन पर पहुची वन्दे भारत एक्सप्रेस ट्रेन सप्ताह में 3 दिन चलेगी ये ट्रेन
कोटा
कोटा रेलवे स्टेशन पर पहुँची वंदे भारत ट्रेन
एक सप्ताह में तीन दिन चलेगी ये ट्रेन...
Kolkata Murder Nabanna Protest: नबन्ना प्रोटेस्ट हुआ हिंसक, प्रदर्शनकारियों ने फेंके पत्थर | Aaj Tak
Kolkata Murder Nabanna Protest: नबन्ना प्रोटेस्ट हुआ हिंसक, प्रदर्शनकारियों ने फेंके पत्थर | Aaj Tak
ઉમરાળા ના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં મામલતદાર સહિત ઉપસ્થિત રહ્યા
ઉમરાળા ના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં મામલતદાર સહિત ઉપસ્થિત રહ્યા