કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  MSP पर केंद्र सरकार का बड़ा फैसला, धान समेत कई फसलों के न्यूनतम समर्थन मूल्य में वृद्धि 
 
                      नई दिल्ली, बिजनेस डेस्क। केंद्र सरकार की ओर से किसानों को राहत देते हुए कई फसलों पर एमएसपी...
                  
   સાયકલ સવાર સાથે લૂંટ ચલાવી ફરાર લૂંટારુની ધરપકડ કરાઈ 2022 | Spark Today News Vadodara 
 
                      સાયકલ સવાર સાથે લૂંટ ચલાવી ફરાર લૂંટારુની ધરપકડ કરાઈ 2022 | Spark Today News Vadodara
                  
   ટ્રિપલ અકસ્માતમાં આઇશર ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતા મોત નિપજ્યું 
 
                      પાટડીના વણોદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતમાં આઇશર ટ્રકે એક બાઇક ચાલકને અડફેટે લેતા મોત નિપજ્યું હતુ....
                  
   હારીજ તાલુકા પંચાયત ના ન્યાય સમિતિ ચેરમેને લખ્યો પત્ર
 
 
                      હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેને દ્વારા શ્રમયોગી કલ્યાણ બોર્ડને કરાઈ લેખિત રજુઆત
 ...
                  
   क्या अयोध्या मंदिर बोर्ड का हिस्सा कोई गैर-हिंदू बन सकता है,केसी वेणुगोपाल ने पूछे सरकार से सवाल 
 
                      वक्फ बोर्ड संशोधन बिल पर राजनीतिक दलों के नेताओं की प्रतिक्रियाएं आनी शुरू हो गई हैं। कुछ नेता इस...
                  
   
  
  
  
  