કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sonia Gandhi On BJP: अकाउंट फ्रीज करने पर बोलीं Sonia Gandhi, Congress को कमजोर करने की कोशिश
Sonia Gandhi On BJP: अकाउंट फ्रीज करने पर बोलीं Sonia Gandhi, Congress को कमजोर करने की कोशिश
Manipur Issue: मणिपुर मामले पर संसद में हो उचित तरीके से चर्चा, पीयूष गोयल ने विपक्षी सांसदों से की अपील
नई दिल्ली, संसद के दोनों सदनों में मणिपुर मामले को लेकर लगातार गतिरोध जारी है। वहीं, लोकसभा...
ભરૂચ: આમોદ ના નાહિયેર હનુમાનજી મંદિરે ભાવિ ભક્તો ની ભારે ભીડ ઉમટી.
ભરૂચ: આમોદ ના નાહિયેર હનુમાનજી મંદિરે ભાવિ ભક્તો ની ભારે ભીડ ઉમટી.
Tirupati laddu: 'अब सब साफ होना चाहिए... सीक्रेट नहीं चलेगा', लड्डू विवाद पर केंद्रीय मंत्री ने की CBI जांच की मांग
Tirupati laddu Case तिरुपति बालाजी मंदिर के लड्डू प्रसाद में गाय की चर्बी की बात पर हर...