કાલોલ તાલુકાના નવાગામ રિંછીયા ખાતે રહેતા અને છૂટક કડિયા કામ કરતા ગોરધનભાઈ પાર્સિંગભાઈ રાઠવા દ્વારા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ ની વિગતો જોતા તેઓના પિતા પારસિંગભાઈ ફુલાભાઈ રાઠવા ઉ વ. ૬૨ ગુરુવારે સવારે પશુઓને ચરાવવા માટે ગયા હતા અને સાંજે પાંચ કલાકે પરત આવ્યા હતા અને જમીન પરવારી ચલાલી ગામની સીમમાં તેઓના ગીરવે રાખેલ ખેતરમાં કપાસનો પાક કરેલો હોય ત્યાં જોવા માટે આંટો મારવા નીકળ્યા હતા તેઓ મોડે સુધી પરત ન આવતા સવારે 11:00 કલાકે જાણવા મળેલ કે તેઓના પિતા ખેતરના શેઠા ઉપર પડેલ છે અને બોલતા નથી તેથી ત્યાં જઈ તપાસ કરતા તેઓના શરીરે જોતા બંને હાથ ઉપર અને પગ ઉપર દાઝેલાના નિશાન હતા. તેઓના ખેતરની બાજુમાં આવેલા અજબભાઈ સનાભાઇ ચૌહાણ ના ખેતરમાં તેઓએ મકાઈનો પાક કરેલો હોવાથી તેઓએ પોતાના ખેતરની ચારે બાજુ લોખંડના તાર મૂકી કરંટ મુકેલ છે જે કરંટ પારસિંગ ભાઈને લાગતા તેઓ મરણ પામેલા. તેઓના પિતાની લાશને ગોધરા સરકારી દવાખાને પીએમ માટે મોકલી વેજલપુર પોલીસમાં સાથે અજબભાઈ સનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 105 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ એસએલ કામલ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cyclone Biporjoy: राजस्थान में बिपरजॉय का कहर, बारिश के बाद खेत से मिले 3 शव। Rajasthan News
Cyclone Biporjoy: राजस्थान में बिपरजॉय ने जो कहर बरपाया था उसका असर अभी भी कई इलाकों में देखने को...
Uttrakhand: Nainital में तेजी से क्यों हो रही है भूस्खलन? Landslide in nainital | Ballianala Hill
Uttrakhand: Nainital में तेजी से क्यों हो रही है भूस्खलन? Landslide in nainital | Ballianala Hill
खा.सुप्रियाताई सुळे यांनी बैलपोळा निमित्त सुभाष मोडक वडकी यांच्या बैलजोडीचे केले पूजन
खा.सुप्रियाताई सुळे यांनी बैलपोळा निमित्त सुभाष मोडक वडकी यांच्या बैलजोडीचे केले पूजन
गौशाला में फैल रही अव्यवस्था को लेकर शहर वासियों में रोष, एसडीएम को सौंपा ज्ञापन
लाखेरी. शहर में संचालित हिंदू संगठनों के कार्यकर्ताओं ने बुधवार को कोटा-दौसा मैगा हाईवे पर स्थित...
টংলাত সুধাকণ্ঠ ভূপেন হাজৰিকাৰ ৯৬ সংখ্যক ওপজা দিন উদযাপন
টংলাত সুধাকণ্ঠ ভূপেন হাজৰিকাৰ ৯৬ সংখ্যক ওপজা দিন উদযাপন
ভাৰত ৰত্ন শিল্পী, সাহিত্যক...