પાટડી તાલુકાના બજાણા પુલ પાસે આઈશર અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બંને ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટના બાદ હાઈવે પર પાંચ કિ.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. જ્યારે પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પાટડી તાલુકાના બજાણા ગામના પુલ પાસે વહેલી સવારે આઈશર અને ટ્રેઈલર વચ્ચે ગોઝારો સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બન્ને ગાડીના ડ્રાઈવરોને ઇજાઓ પહોંચી હતી. બંને ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે આ અકસ્માતની ઘટના બાદ હાઈવે પર પાંચ કિ.મી સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પાટડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જેસીબી દ્વારા વાહનોને સાઈડમાં કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ અકસ્માતની ઘટનાના પગલે પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mizoram Elections : इस राज्य में BJP से दूरी क्यों बना रहीं सारी पार्टियां? (BBC Hindi)
Mizoram Elections : इस राज्य में BJP से दूरी क्यों बना रहीं सारी पार्टियां? (BBC Hindi)
સ્વચ્છતા એ આપણો સ્વભાવ હોવો જોઈએ સફાઈની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ - દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે
સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનના પ્રસાર - પ્રચાર અર્થે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના...
स्टालिन के मंत्री गिरफ्तार: ED की कार्रवाई के बाद ICU में सेंथिल बालाजी, केंद्र पर भड़के कांग्रेस अध्यक्ष
नई दिल्ली, तमिलनाडु में मनी लॉन्ड्रिंग मामले में प्रवर्तन निदेशालय (ईडी) ने बड़ी कार्रवाई की है।...
મોહિની કેટરર્સને મોહનથાળ પ્રસાદ માટે ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સ ના માલિકની ઘરપકડ, ડીવાયએસપી અંબાજી પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી, રિમાન્ડ મા વધુ માહીતી બહાર આવશે.
*મોહિની કેટરર્સને મોહનથાળ પ્રસાદ માટે ઘી આપનાર નીલકંઠ ટ્રેડર્સ ના માલિકની ઘરપકડ, ડીવાયએસપી અંબાજી...