પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તાબાના સ્ટાફને હકિકત મળેલ કે થાન-ખાખરાળા ચોકડી પાસે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ નિકળનાર છે.જે હકીકત આધારે વોચ તપાસ દરમ્યાન મજકુર ઈસમ મળી આવતા જે ઈસમ સમીરભાઈ જાકીરભાઈ સૈયદ જાતે મુસલમાન ઉ.22 ધંધો મજુરી રહે. થાનગઢ બોડીધાર વિસ્તાર મુળ રહે. ન્યુ સર્કીટ હાઉસ સામે સુધારા પ્લોટમાં રતનપર જી.સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ તેમજ તેની અંગઝડતીમાંથી મળી આવેલ. હથીયાર એક દેશી હાથ બનાવટની સ્ટીલ બોડીની પીસ્ટલ જેની કિંમત રૂા.15 હજાર બાબતે પુછપરછ કરતા આ હથીયાર પોતાનું હોવાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25 (1 બી) એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે કોનો જન્મદિવસ છે, જાણો કેવું રહેશે આવનારું વર્ષ
આજે તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 31 ઓગસ્ટે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે, જેનો સ્વામી રાહુ...
G20 के दौरान भारत सरकार के बुक किए कमरे में क्यों नहीं रुके Justin Trudeau ? | Canada | Khalistan |
G20 के दौरान भारत सरकार के बुक किए कमरे में क्यों नहीं रुके Justin Trudeau ? | Canada | Khalistan |
Garoland demand revived, NFNS extends support to the demand
The National Federation for New State (NFNS) on Saturday extended its full support to the demand...
बूंदी विधायक से बोले अग्निकांड मे जान गंवा चुके मृतक रितेश के परिजन- यह घटना नही साजिश है दोषियो पर कार्यवाही हो
बून्दी। गत 2 अक्टूम्बर को तलवास गुरुकुल मे हुये अग्निकांड के बाद उपचार के दौरान अपनी जान गवा चुके...