પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તાબાના સ્ટાફને હકિકત મળેલ કે થાન-ખાખરાળા ચોકડી પાસે એક ઈસમ ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ નિકળનાર છે.જે હકીકત આધારે વોચ તપાસ દરમ્યાન મજકુર ઈસમ મળી આવતા જે ઈસમ સમીરભાઈ જાકીરભાઈ સૈયદ જાતે મુસલમાન ઉ.22 ધંધો મજુરી રહે. થાનગઢ બોડીધાર વિસ્તાર મુળ રહે. ન્યુ સર્કીટ હાઉસ સામે સુધારા પ્લોટમાં રતનપર જી.સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ તેમજ તેની અંગઝડતીમાંથી મળી આવેલ. હથીયાર એક દેશી હાથ બનાવટની સ્ટીલ બોડીની પીસ્ટલ જેની કિંમત રૂા.15 હજાર બાબતે પુછપરછ કરતા આ હથીયાર પોતાનું હોવાની કબુલાત કરતા આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ 25 (1 બી) એ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি জিলা প্ৰশাসনৰ উদ্যোগত লোক কল্যান দিৱস উৎযাপন
ধেমাজিত জিলা প্ৰশাসনৰ উদ্যোগত লোক কল্যান দিৱস উৎযাপন ।
জিলা প্ৰশাসনৰ কৰ্মচাৰী পল্লৱী তামুলী...
વડોદરાની ઐતહાસિક ધરોહર સમાન ન્યાય મંદિર
#buletinindia #gujarat #vadodara
આર્મીનું દિલધડક ઓપરેશન..બોરમાં ફસાયેલી માસૂમ બાળકીને બચાવી..
ધ્રાંગધ્રાના ગાજણવાવમાં આદિવાસી પરિવારની દિકરી 600 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હતી..જે બાળકીને...
Mukhtar Ansari Death: मुख्तार अंसारी की मौत पर भाई से सिबगतुल्लाह अंसारी ने दिया बड़ा बयान |Ghazipur
Mukhtar Ansari Death: मुख्तार अंसारी की मौत पर भाई से सिबगतुल्लाह अंसारी ने दिया बड़ा बयान |Ghazipur
આણંદ પાસે ચાલું ટ્રેનમાંથી મુસાફરની બેગ ચોરાઇ
આણંદ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં હરિયાણાના ફરીદાબાદના વિવેકકુમાર અશોકકુમાર અગ્રવાલ...