આમ તો ભગવાન રામદેવપીર નુ ભવ્ય મંદીર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઉંડુ (રાજે સ્થાન)માં આવેલું છે જે પોતાની જન્મ ભૂમિ તરીકે પણ ઓળખાય છે પણ ગુજરત ના ઘણાં ગામડાંઓ માં વર્ષો જૂના રામદેવપીર ના મંદિરો આવેલા છે જેમા સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામ માં પણ એક બહુ જૂનું રામદેવપીર નું મંદીર આવેલુ છે ત્યાંના આજુ બાજુ ના ગામડાંઓમા વસતા ભાવિ ભક્તો જે રણુજા સુધી નથી જઇ શકતા એવાં ભાવિકો પોતાની માનતાઓ અહી પૂરી કરે છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભકતો ને ક્યારેય નિરાશ નથી કરતા ત્યારે વધુ મા રાજકોટ ગામ ના યુવા સરપંચ શ્રી નરશીભાઈ પટલે જણાવ્યું હતુ કે આજુબાજુ ના ગામડાંઓ ના ભકતો નુ અસ્થા નુ પ્રતીક એટલે રાજકોટ મા આવેલું રામાપીર ભગવાન નું મંદિર અહી ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા ચડાવવા મા આવે છે અને એ નેજા વર્ષો થી મૂળ વતન રાજકોટ અને હાલ અમદાવાદઃ રહેતા હકમાજી ચૌહાણ પરિવાર એમના દીકરા પ્રવીણભાઈ.હેમંતભાઈ અશ્વિનભાઈ.જીતેન્દ્રભાઈ દ્વારા ત્રીસેક વર્ષ થી વાજતે ગાજતે નેજા ચડાવવા માં આવે છે જેમાં ગામ ના આગેવાનો વડીલો અને યુવાનો જોડાઈ ને દર્શનાર્થે આવેલા ભાવિ ભકતો ને કોઈ તકલીફ કે અશુવિધા ન પડે એના માટે ખડે પગે સેવા આપે છે અને ભગવાન રામાપીર પણ એમની સેવા કયારે વ્યર્થ નથી જતી અને એ સેવા નુ ફળ જરૂર આપી દે છે ત્યાર બાદ ભગવાન રામાપીર ના દર્શન કરી તથા પ્રસાદ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજે રાંધણછઠ્ઠ વિશે આટલું જાણો,શુ છે મહત્વ
પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે ત્યારે આપને રાંધણ છઠ્ઠ...
ঘৰুৱা দৰ্শকৰ সন্মুখত ৩-০ গ'লৰ ব্যৱধানত পৰাস্ত নৰ্থ-ইষ্ট ইউনাইটেড
গুৱাহাটীৰ সৰুসজাইস্থিত ইন্দিৰা গান্ধী এথলেটিকছ ষ্টেডিয়ামত অনুষ্ঠিত ইণ্ডিয়ান ছুপাৰ লীগৰ এখন মেচত...
Parliament Winter Session : संसद में गतिरोध, आज रास्ता निकालने की कोशिश | BJP Vs Congress | Rahul
Parliament Winter Session : संसद में गतिरोध, आज रास्ता निकालने की कोशिश | BJP Vs Congress | Rahul
মটক যুৱ ছাত্ৰ সন্মিলনৰ উদ্যোগত নতুন দিল্লীৰ যন্তৰ মন্তৰত অৰ্ধ উলংগ প্ৰতিবাদ। প্ৰসংগঃ জনজাতিকৰণ
মটক জনগোষ্ঠীক জনজাতিকৰণৰ মৰ্যদা প্ৰদানৰ দাবীত নতুন দিল্লীত অৰ্ধ উলংগ প্ৰতিবাদ। অসমৰ অন্যতম আদিম...