આમ તો ભગવાન રામદેવપીર નુ ભવ્ય મંદીર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઉંડુ (રાજે સ્થાન)માં આવેલું છે જે પોતાની જન્મ ભૂમિ તરીકે પણ ઓળખાય છે પણ ગુજરત ના ઘણાં ગામડાંઓ માં વર્ષો જૂના રામદેવપીર ના મંદિરો આવેલા છે જેમા સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામ માં પણ એક બહુ જૂનું રામદેવપીર નું મંદીર આવેલુ છે ત્યાંના આજુ બાજુ ના ગામડાંઓમા વસતા ભાવિ ભક્તો જે રણુજા સુધી નથી જઇ શકતા એવાં ભાવિકો પોતાની માનતાઓ અહી પૂરી કરે છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભકતો ને ક્યારેય નિરાશ નથી કરતા ત્યારે વધુ મા રાજકોટ ગામ ના યુવા સરપંચ શ્રી નરશીભાઈ પટલે જણાવ્યું હતુ કે આજુબાજુ ના ગામડાંઓ ના ભકતો નુ અસ્થા નુ પ્રતીક એટલે રાજકોટ મા આવેલું રામાપીર ભગવાન નું મંદિર અહી ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા ચડાવવા મા આવે છે અને એ નેજા વર્ષો થી મૂળ વતન રાજકોટ અને હાલ અમદાવાદઃ રહેતા હકમાજી ચૌહાણ પરિવાર એમના દીકરા પ્રવીણભાઈ.હેમંતભાઈ અશ્વિનભાઈ.જીતેન્દ્રભાઈ દ્વારા ત્રીસેક વર્ષ થી વાજતે ગાજતે નેજા ચડાવવા માં આવે છે જેમાં ગામ ના આગેવાનો વડીલો અને યુવાનો જોડાઈ ને દર્શનાર્થે આવેલા ભાવિ ભકતો ને કોઈ તકલીફ કે અશુવિધા ન પડે એના માટે ખડે પગે સેવા આપે છે અને ભગવાન રામાપીર પણ એમની સેવા કયારે વ્યર્થ નથી જતી અને એ સેવા નુ ફળ જરૂર આપી દે છે ત્યાર બાદ ભગવાન રામાપીર ના દર્શન કરી તથા પ્રસાદ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  1400 kgs of Ganja (Marijuana) burnt by Meghalaya Police 
 
                      Meghalaya Police recently burnt more than 1400 kgs of Ganja which was recovered at the Star...
                  
   Stock Market LIVE Updates : बाजार की चाल सपाट,निफ्टी 19740 के करीब,ग्लेनमार्क 4% टूटा | Opening Bell 
 
                      Stock Market LIVE Updates : बाजार की चाल सपाट,निफ्टी 19740 के करीब,ग्लेनमार्क 4% टूटा | Opening Bell
                  
   पचपदरा विद्यायक डॉ अरुण चौधरी रहे विधानसभा क्षेत्र के दौरे पर। 
 
                      बालोतरा, 1 अप्रैल। पचपदरा विद्यायक डॉ अरुण चौधरी जी रहे क्षेत्र के दौरे पर इस दौरान विद्यायक...
                  
   তিনিচুকীয়া জিলাৰ ডুমডুমা বিধান সভা সমষ্টিৰ কৰ্দৈগুৰি গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত এক নং হাতীশাল গাওঁৰ পথটোৰ উপৰত দৃষ্টি গোচৰ হবনে চৰকাৰৰ  
 
                      তিনিচুকীয়া জিলাৰ ডুমডুমা বিধান সভা সমষ্টিৰ কৰ্দৈগুৰি গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত এক নং হাতীশাল গাওঁৰ...
                  
   
  
  
  
   
   
  