આમ તો ભગવાન રામદેવપીર નુ ભવ્ય મંદીર રણુજા ખાતે આવેલું છે અને બીજું મંદિર ઉંડુ (રાજે સ્થાન)માં આવેલું છે જે પોતાની જન્મ ભૂમિ તરીકે પણ ઓળખાય છે પણ ગુજરત ના ઘણાં ગામડાંઓ માં વર્ષો જૂના રામદેવપીર ના મંદિરો આવેલા છે જેમા સરહદી વિસ્તાર એવા થરાદ તાલુકાના રાજકોટ ગામ માં પણ એક બહુ જૂનું રામદેવપીર નું મંદીર આવેલુ છે ત્યાંના આજુ બાજુ ના ગામડાંઓમા વસતા ભાવિ ભક્તો જે રણુજા સુધી નથી જઇ શકતા એવાં ભાવિકો પોતાની માનતાઓ અહી પૂરી કરે છે અને રામદેવ પીર ભગવાન પણ પોતાને શરણે આવેલા ભકતો ને ક્યારેય નિરાશ નથી કરતા ત્યારે વધુ મા રાજકોટ ગામ ના યુવા સરપંચ શ્રી નરશીભાઈ પટલે જણાવ્યું હતુ કે આજુબાજુ ના ગામડાંઓ ના ભકતો નુ અસ્થા નુ પ્રતીક એટલે રાજકોટ મા આવેલું રામાપીર ભગવાન નું મંદિર અહી ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા ચડાવવા મા આવે છે અને એ નેજા વર્ષો થી મૂળ વતન રાજકોટ અને હાલ અમદાવાદઃ રહેતા હકમાજી ચૌહાણ પરિવાર એમના દીકરા પ્રવીણભાઈ.હેમંતભાઈ અશ્વિનભાઈ.જીતેન્દ્રભાઈ દ્વારા ત્રીસેક વર્ષ થી વાજતે ગાજતે નેજા ચડાવવા માં આવે છે જેમાં ગામ ના આગેવાનો વડીલો અને યુવાનો જોડાઈ ને દર્શનાર્થે આવેલા ભાવિ ભકતો ને કોઈ તકલીફ કે અશુવિધા ન પડે એના માટે ખડે પગે સેવા આપે છે અને ભગવાન રામાપીર પણ એમની સેવા કયારે વ્યર્થ નથી જતી અને એ સેવા નુ ફળ જરૂર આપી દે છે ત્યાર બાદ ભગવાન રામાપીર ના દર્શન કરી તથા પ્રસાદ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખેડૂત વિરોધી ભ્રષ્ટ ભાજપ સરકાર!AAP નેતા સાગર રબારીની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ #LIVE Ahmedabad
ખેડૂત વિરોધી ભ્રષ્ટ ભાજપ સરકાર!AAP નેતા સાગર રબારીની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ #LIVE Ahmedabad
જમ્મુ તાવી હાપા ટ્રેન હડફેટે લખતરના યુવાનનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર કેરાડી તલાવડી પાસે રેલવેનું અંડર બ્રિજ આવેલું છે.જ્યાંથી સુરેન્દ્રનગર...
प्रदेश में कानून व्यवस्था चरमराई,पुलिस मुलाजिम की हत्या से आम आदमी सहमा: तरुण चुघ
चंडीगढ़: भाजपा के राष्ट्रिय महासचिव तरुण चुघ ने एक बार फिर प्रदेश की बिगड़ चुकी कानून व्यवस्था को...
ભાજપમાં કોઇ વિખવાદ કે જુથવાદ નથી આ બધી વાતો હવામાં છે :વિજય રૂપાણી
રાજ્યમાં ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે તમામ નેતાઓ ચૂંટણીના ટાણે સક્રિય જોવા મળી...
Bilkis Bano के Case में किसने Supreme Court में Fraud किया? Gujarat riots | Godhra | LT Show
Bilkis Bano के Case में किसने Supreme Court में Fraud किया? Gujarat riots | Godhra | LT Show