કાલોલ તાલુકાના મધવાસ મુકામે શ્રી ગૌશ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલ શ્રી નવસર્જન ઉ.બુ. હાઇસ્કુલ, મુ.પો.- મધવાસ, તાલુકો – કાલોલ, જી.- પંચમહાલ ખાતે QDC -1 ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં QDC-1 માં સમાવિષ્ટ 17 શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની શરુઆત શાળાના મંત્રી પ્રવીણભાઈ પંડ્યા, શ્રી ગૌશનેશ્વર મહાદેવના પ્રમુખ નરવતદાદા, યજમાન શાળાના આચાર્ય વિવિધ શાળાઓમાંથી પધારેલ આચાર્યો અને શિક્ષકો દ્વારા દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન જેવી સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. QDC કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપીને દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને SVS લેવલની સ્પર્ધામાં મોકલી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વિવિધ શાળાઓમાંથી પધારેલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા યજમાન શાળા દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના આચાર્ય દ્વારા ભાગ લીધેલ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અને વિજેતા વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हृदय पिलवाटून टाकणारी घटना । मुलगी बाबांसह कारमध्ये, बघता बघता पाणी कारमध्ये शिरलं आणि. । Hpn News
हृदय पिलवाटून टाकणारी घटना । मुलगी बाबांसह कारमध्ये, बघता बघता पाणी कारमध्ये शिरलं आणि. । Hpn News
અમીરગઢના કાળીમાટી પાટીયા નજીક દારૂની હેરાફેરી કરતાં બે શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠા એલસીબી પોલીસે અમીરગઢના કાળીમાટી પાટીયા પાસેથી બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને...
चीन को लेकर केंद्र पर बरसे कांग्रेस अध्यक्ष खरगे, बोले- रणनीतिक रूप से किया जाए मुकाबला
नई दिल्ली, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने शुक्रवार को उत्तराखंड में एलएसी पर चीनी...
Gotabaya Rajapaksa returns to Sri Lanka
Former Sri Lankan president Gotabaya Rajapaksa on Friday returned to the country from Thailand,...
થરાદ નાઈ સમાજે કોને આપ્યું સમર્થન..
થરાદ નાઈ સમાજ દ્વારા અપાયું સમર્થન.
થરાદ :-ખાતે નાઈ સમાજ દ્વારા BJP ના ઉમેદવાર શંકર...