કાલોલ નગરની ગોમા નદીમાથી રેતી ખનન ની પ્રવૃત્તિ પુનઃ ધમધમી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી આવી હોવાથી વરસાદે વિરામ લેતા ગેરકાયદેસર રેતી ખનન ની પ્રવૃતિ શરૂ થઈ ગઈ છે. કાલોલ ના જેતપુર પાસે થી બેફામ રીતે રેતી કાઢી કાલોલ ના મંદીર પાસે થઈ બજાર મા થઈ રેતી ભરેલા ટ્રેકટરો બિન્ધાસ્ત પસાર થઈ રહ્યા છે. વહીવટી તંત્ર ની સતત બે દિવસ સુધી રજાઓ નો ભરપુર લાભ ખનન માફિયાઓ ઉઠાવી રહ્યા છે. રેતી ખનન અટકાવવા માટે સ્થાનીક ગ્રામ પંચાયત, તલાટી, મામલતદાર, પોલીસ અને ખાણ ખનીજ વિભાગ ની જવાબદારી નકકી કરવામાં આવી છે તેમ છતા પણ કાલોલ મા બેફામ રીતે રેતી ખનન ચાલુ થઈ ગયેલ છે ભર બજારે રેતી ભરી ટ્રેકટરો જાણે કોઈ લીઝ ચાલતી હોય તે રીતે પસાર થઈ સરકારી મિલકત ની સરેઆમ લુટ કરી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગ નક્કર કાર્યવાહી કરશે?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધે કૃષ્ણ ગૌ શાળા વખા ગોળીયા ખાતે ગૌ પ્રચાર રથ ગૌ પૂજન કાર્યક્રમ
રાધે કૃષ્ણ ગૌ શાળા વખા ગોળીયા ખાતે ગૌ પ્રચાર રથ ગૌ પૂજન કાર્યક્રમ
Ram Mandir Inauguration को लेकर Rahul Gandhi, Congress को BJP ने किस दुविधा में फंसाया? Netanagri
Ram Mandir Inauguration को लेकर Rahul Gandhi, Congress को BJP ने किस दुविधा में फंसाया? Netanagri
Rahul Gandhi ने PM Modi पर बोला हमला, कहा- देश के लिए जरूरी है जातिगत जनगणना | Aaj Tak | BJP
Rahul Gandhi ने PM Modi पर बोला हमला, कहा- देश के लिए जरूरी है जातिगत जनगणना | Aaj Tak | BJP
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની સરકારે નોંધ ના લેતા 23મીએ ગૌશાળાના દરવાજા ખુલ્લા કરવાની ઉચારી ચીમકી
ઇસ્કોન અક્સ્માત : તથ્ય પટેલ નો DNA, RTO, FORENSIC,અને અન્ય રિપોર્ટ, ગાડીની સ્પીડ સહતી અંગતની માહિતી
ઇસ્કોન અક્સ્માત : તથ્ય પટેલ નો DNA, RTO, FORENSIC,અને અન્ય રિપોર્ટ, ગાડીની સ્પીડ સહતી અંગતની માહિતી