સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डेढ माह में दधिमति माता मंदिर मे दूसरी बार हुई चोरी की वारदात
डेढ माह में दधिमति माता मंदिर मे दूसरी बार हुई चोरी की वारदात
बूंदी। शहर के चुंगी नाका क्षेत्र मे...
रत्नागिरीच्या अप्पर पोलिस अधीक्षक जयश्री देसाई यांची बदली; जयश्री गायकवाड नव्या अप्पर अधीक्षक
रत्नागिरी : मुंबईसह राज्यभरात पोलीस उपायुक्त दर्जाच्या १०९ पोलीस अधिकाऱ्यांच्या बदल्यांची यादी...
ৰহা:-শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ৰ ব্যাপক প্ৰস্তুতি।সৰাগাঁও ববৰাআটি ৰাস মহোৎসৱ উদযাপন সমিতিৰ সোনালী জয়ন্তী বৰ্ষ।ৰহা সাৰ্বজনীন শংকৰী কলাজ্যোতি পৰিষদৰ ৪৪তম বৰ্ষ ।
সমস্ত ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ত আগন্তুক শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ৰ ব্যাপক প্ৰস্তুতি চলাই...
નિમિષાબેન સુથાર આજે પોતાનું ધારાસભ્ય તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમેદવાર એવા નિમિષાબેન સુથારને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં...
MeT department predicts heavy rainfall in upcoming 24 hours |Gujarat Rains |TV9GujaratiNews
MeT department predicts heavy rainfall in upcoming 24 hours |Gujarat Rains |TV9GujaratiNews