સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી:- રહેણાંક મકાન ઉપર વિજળી પડતા સોલારને નુકસાન, એકજ દિવસમાં બીજી ધટના બની
ધારી:- રહેણાંક મકાન ઉપર વિજળી પડતા સોલારને નુકસાન, એકજ દિવસમાં બીજી ધટના બની
"त्या" लैंगिक अत्याचार प्रकरणात मोठा खुलासा;पिडीता आठ महिन्याची गरोदर
गेवराई (प्रतिनिधी) गेल्या दोन दिवसांपुर्वी अपहरण करूण तिच्यावर बीड याठिकाणी एका कॉफीशॉफ मध्ये...
विश्व हिंदी दिवस पर रेखा शर्मा “हिंदी काव्य शिरोमणि” एवं “विश्व हिंदी भूषण” तथा “हिन्दी आइडल” मानद उपाधियों से सम्मानित
विश्व हिंदी दिवस पर रेखा शर्मा “हिंदी काव्य शिरोमणि” एवं “विश्व हिंदी...
ભારતીય ક્રિકેટરની સરખામણીમાં પાકિસ્તાનના ક્રિકેટર્સની ફી શું હોય છે?
ભારતીય ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વન ડે માટે 6 લાખ રૂપિયા અને એક ટી-20 મેચ રમવા...