સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણી જાહેર થતા જસદણ ગ્રામ્ય સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાય Dysp,PI, હાજર રહ્યા
વિધાનસભા ચૂંટણી જાહેર થતા જસદણ ગ્રામ્ય સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાય Dysp,PI, હાજર રહ્યા...
ગોધરા ખાતે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ શો યોજાયો.હજારોની સંખ્યામાં લોકો રોડ શો માં જોડાયા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ગોધરા ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી...
Jan. 6 committee to detail Donald Trump's actions as supporters stormed Capitol l GMA
News has learned that the committee obtained outtakes from remarks the former president...
08 સપ્ટેમ્બરથી ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ થી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા- વારાણસી- ઓખા સાપ્તાહિક...