સિહોર પંથકમાં બેવડી ત્રછતુને કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું વરસાદી ઝાપટાથી ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો ડબલ ત્ર્છતુને કારણે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા ચોમાસુ ચાલી રહ્યું છે અને હાલમાં પરિસ્થિતિ કંઇક એવી છે કે નથી વરાપ નીકળતો કે સારો વરસાદ પડતો. રોજ-રોજ એકાદ વરસાદી ઝાપટું આવી જાય છે જેને કારણે બેત્રકતુ જેવું વાતાવરણ ચાલી રહ્યું છે અને આ બેત્રકતુને કારણે સિહોર શહેર તાલુકામાં રોગચાળો વ્યાપ્યો છે. સિહોર શહેર તાલકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સિહોર શહેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેત્રકતુ ચાલી રહી છે. અને આ બેત્રકતુને કારણે તાવ, શરદો, ઉધરસ, ટાઇફોઇડ સહિતના વાઇરલ રોગોમાં લોકો સપડાયા છે.દવાખાનાઓ દર્દીઓથી ઊભરાય રહ્યા છે. ખાનગી દવાખાનાઓ અને લેબોરેટરીમાં પણ ભીડ જોવા મળી રહી છે. મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે.ગ્રામ્ય પંથકમાં રોગનું પ્રમાણ વધ્યું છે. દરેક ગામ કે શહેરના લગભગ દરેક ઘરમાં એકાદ બીમાર વ્યકિત હોય જ. છેલ્લા કેટલાય દિવસોથી નિયમિતરૂપે સૂર્ય નારાયણ નીકળતા નથી. વરાપ ન નીકળવાને કારણે લોકોના આરોગ્ય પર તેની વિપરીત અસર થઇ રહી છે. નાના બાળકો અને વૃદ્ધો આ રોગચાળાના ભરડામાં વિશેષ આવી ગયા છે. હાલમાં સિહોરમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં લોકો રોગચાળાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi में पंजाब से दिल्ली घूमने आई महिला के साथ दुष्कर्म | Aaj Tak Latest Hindi
Breaking News: Delhi में पंजाब से दिल्ली घूमने आई महिला के साथ दुष्कर्म | Aaj Tak Latest Hindi
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર પટનામાં પથ્થરમારો કરવામાં આવ્યો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલા પર પટનામાં પથ્થરમારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના...
ઢુણાદરા ખાતે સવસેતુ કાર્યક્રમ યોજાયું.
આજ રોજ તા 30 .9. 2024 સેવાસેતુ કાર્યક્રમ ૧૦ મો તબક્કો ઢુણાદરા ખાતે યોજાયું
જન...
शिक्षा विभाग की लापरवाही से डर के साये में पढ़ने को मजबूर बालिका विकास नगर की छात्राएं
शिक्षा विभाग की लापरवाही से डर के साये में पढ़ने को मजबूर बालिका विकास नगर की छात्राएं
बूंदी। एक...
परभणी:वैश्य बँकेस "सर्वोत्कृष्ट बँक' पुरस्कार जाहिर;
23 सप्टेंबर रोजी होणार मुंबईत वितरण
परभणी (प्रदिप कोकडवार),दि.08 : सहकारी बँकींग क्षेत्रात सर्वोत्कृष्ठ कामगिरी बजाविणार्या...