તારીખ 15-8-2022 ના રોજ સણોસરા પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રાઠવા અર્જુનભાઈ.આરની બદલી થતાં સણોસરા ગામના સરપંચ શ્રી હીરાભાઈ એમ. સાંબડ અને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા 14 વર્ષથી ફરજ બજાવતા રાઠવા અર્જુનભાઈ ની નિષ્ઠા અને ઈમાનદારીની કદર કરી તેનો ગ્રામ પંચાયત સણોસરા દ્વારા વિદાય સમારંભ ગ્રામ પંચાયતે યોજાયો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં એક યુવકે 3 ટકાના વ્યાજે લીધેલા રૂ. 84,000 ના વ્યાજ સાથે રૂ. 1.21 લાખ પરત આપવા છતાં વ્યાજખોરે રૂ. 32 લાખનો ચેક ભરી હેરાન કરતાં ફરિયાદ નોંધાઇ
ડીસામાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં વ્યાજે લીધેલા રૂ. 84,000 ની રકમ 3 ટકા વ્યાજ...
ભાવનગર મહુવા વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરતા તેઓનું સ્વાગત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
ભાવનગર મહુવા વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કરતા તેઓનું સ્વાગત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા.
দলবাগান উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ৰ শতবৰ্ষ সামৰণি অনুষ্ঠানৰ প্ৰস্তুতি তুংগত
বুৰঞ্জীয়ে পৰশা ইতিহাসৰ জীৱন্ত দলিল স্বৰ্গদেউ চাওলুং চুকাফাই স্বাধীন বৰ অসম আৰু মহান অসমীয়া জাতি...
અમદાવાદ ના Ctm ન્યુ મણિનગર મા સદગુરુ બંગ્લોઝ મા ૭૮ વષઁ ની સદગત વૃધ્ધા ને ચાર દીકરી ઓ એ કાંધ આપી.
અમદાવાદ ના Ctm ન્યુ મણિનગર મા સદગુરુ બંગ્લોઝ મા ૭૮ વષઁ ની સદગત વૃધ્ધા ને ચાર દીકરી ઓ એ કાંધ આપી.