અંબાજી બ્રેકિંગ...

અંબાજી ખાતે ભાદરવી મહામેળાને લઇ તંત્રની તડામાર તૈયારીઓ...

શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી મહામેળો...

ભાદરવી મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવશે પદયાત્રીઓ અંબાજી દર્શનાર્થે...

અંબાજી દર્શનાર્થે આવનાર યાત્રિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે તંત્રનું સુચાર આયોજન...

ભાદરવી મહામેળાને લઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપવા માટેની તૈયારીઓ આરંભી...

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી મહામેળામાં આવતા યાત્રીઓ માટે ડોમ બાંધવા સહિત પાણીની, ભોજનની અને પાર્કિંગની વ્યવસ્થા માટે તંત્રએ કર્યું આયોજન...

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી મહામેળા આડા હવે ગણતરીના દિવસો બાકી...

ભાદરવી મેળાને લઈ અંબાજી મંદિર ચાચર ચોક સહિતના અંબાજી વિસ્તારમાં તંત્રની વિવિધ કામગીરીઓ શરૂ...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી