વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ વડીયા શહેરની જનતા જેમાં ખાસ માલધારી સમાજ અને ખેડૂતોને અનોખી રીતે અપીલ કરી છે ત્યારે વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટી છે જેમણે ગોરધન ગૌશાળામાં પશુઓને રસીકરણના કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે પશુઓમાં લંબી નામનો વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણ કરવા માટે થી ગોરધન ગૌશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં માલધારી સમાજ તેમજ ખેડૂતો અને જે માલ ઢોર રાખતા હોય એવા લોકોને પોતાના પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાભ લેવા માટે મનીષભાઈ ઢોલરીયા એ બે હાથ જોડીને લોકોને અપીલ કરી છે