વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ વડીયા શહેરની જનતા જેમાં ખાસ માલધારી સમાજ અને ખેડૂતોને અનોખી રીતે અપીલ કરી છે ત્યારે વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટી છે જેમણે ગોરધન ગૌશાળામાં પશુઓને રસીકરણના કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે પશુઓમાં લંબી નામનો વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણ કરવા માટે થી ગોરધન ગૌશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં માલધારી સમાજ તેમજ ખેડૂતો અને જે માલ ઢોર રાખતા હોય એવા લોકોને પોતાના પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાભ લેવા માટે મનીષભાઈ ઢોલરીયા એ બે હાથ જોડીને લોકોને અપીલ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાડીસા પ્રાથમિક શાળા ન.5 માં નાના ભૂલકાઓ બુટ વિતરણ કરાયું
રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા જુનાડીસા ગામ ખળવાડ વિસ્તાર માં આવેલી પ્રાથમિક શાળા ન.5 માં આજ...
NEWS :- EV इतनी महंगी क्यों? कितने साल तक चलेगी इलेक्ट्रिक व्हीकल की बैटरी; Expert से समझें
पिछले साल से तुलना करें तो बैटरी की कीमतों में गिरावट देखने को मिली है। आने वाले सालों में ये...
शेतातील आखाड्यावर विज पडून बैलजोडी दगावली.
हवामान खात्याने दर्शविलेल्या अंदाजानुसार हिंगोली जिल्ह्यात मागील पाच दिवसांपासून अवकाळी पाऊस...
ડીસામાં ખોડીયાર માતાજી ની જન્મજયંતિ વષોની જેમ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
ડીસામાં ખોડીયાર માતાજી ની જન્મજયંતિ વષોની જેમ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે રાજુભાઇ હાલાણી દ્વારા બ્રહ્મભોજન કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે રાજુભાઇ હાલાણી દ્વારા બ્રહ્મભોજન કરવામાં આવ્યું