વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ વડીયા શહેરની જનતા જેમાં ખાસ માલધારી સમાજ અને ખેડૂતોને અનોખી રીતે અપીલ કરી છે ત્યારે વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટી છે જેમણે ગોરધન ગૌશાળામાં પશુઓને રસીકરણના કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે પશુઓમાં લંબી નામનો વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણ કરવા માટે થી ગોરધન ગૌશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં માલધારી સમાજ તેમજ ખેડૂતો અને જે માલ ઢોર રાખતા હોય એવા લોકોને પોતાના પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાભ લેવા માટે મનીષભાઈ ઢોલરીયા એ બે હાથ જોડીને લોકોને અપીલ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujrat Govt. Minister ગરબે ઘૂમ્યા
Gujrat Govt. Minister ગરબે ઘૂમ્યા
દિયોદર જાડા રવેલ વચ્ચે અકસ્માત એક વ્યક્તિ ને ઇજા
દિયોદર જાડા રવેલ વચ્ચે અકસ્માત એક વ્યક્તિ ને ઇજા
દિયોદર તાલુકા ના જાડા અને રવેલ વચ્ચે...
आ. रमेश बोरनारे हे कारखान्याचे खोटे श्रेय घेऊन जनतेची दिशाभूल करत आहेत,संजय निकम यांचा आरोप
आ. रमेश बोरनारे हे कारखान्याचे खोटे श्रेय घेऊन जनतेची दिशाभूल करत आहेतसंजय निकम यांचा पत्रकार...
દિયોદર શાળા નંબર 2 માં 108 ઈમરજન્સી સેવા ની માહિતી અપાઈ..
બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર બે ખાતે ગુજરાત સરકારની ઇમરજન્સી 108 વાન પહોંચી હતી અને શાળાના...