વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ વડીયા શહેરની જનતા જેમાં ખાસ માલધારી સમાજ અને ખેડૂતોને અનોખી રીતે અપીલ કરી છે ત્યારે વડીયા ગ્રામ પંચાયત સરપંચ મનીષભાઈ ઢોલરીયા એ ગોવર્ધન ગૌશાળા ના ટ્રસ્ટી છે જેમણે ગોરધન ગૌશાળામાં પશુઓને રસીકરણના કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે પશુઓમાં લંબી નામનો વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે આ પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણ કરવા માટે થી ગોરધન ગૌશાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કેમ્પમાં માલધારી સમાજ તેમજ ખેડૂતો અને જે માલ ઢોર રાખતા હોય એવા લોકોને પોતાના પશુઓને લંબી વાયરસથી રક્ષણ આપતી રસીકરણનો જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લાભ લેવા માટે મનીષભાઈ ઢોલરીયા એ બે હાથ જોડીને લોકોને અપીલ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર ધામ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની સાકર તુલા કર
સમી તાલુકાના વરાણા ખાતે આવેલ ખોડિયાર ધામ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની સાકર તુલા કર
Exclusive Interview: TVS Eurogrip के Madhavan Parthasarathy से Exclusive बातचीत | CNBC Awaaz
Exclusive Interview: TVS Eurogrip के Madhavan Parthasarathy से Exclusive बातचीत | CNBC Awaaz
ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તથા દૂધીબેન ભક્તિભાઈ ભક્ત પ્રાથમિક વિભાગનું ગૌરવ
શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક મંડળ સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડા તથા દૂધીબેન ભક્તિભાઈ...
*अनिल जैन के प्रभार वाली सोनीपत सीट बीजेपी रिकार्ड मतों से जीती*
*भाजपा जिला प्रवक्ता अनिल जैन ने सोनीपत विधानसभा में प्रभारी रहकर 15 दिन तक कैंप किया था* ...
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra
परभणी जिल्हाधिकारी कार्यालयावर "रक्तरंजित महामोर्चा "सकल मातंगसमाजाचा एल्गार आक्रोश.#cmomaharashtra