વાંકાનેર : વાંકાનેર તાલુકાના છેવાડાનુ ઠીકરીયાડા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી ગયું હોવા છતાં સરકારે કોઈ પગલા લીધા નથી. અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી. અમે લોકોએ જાતે જેસીબી બોલાવી નાલાની કામગીરી કરાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દમણ કોસ્ટગાર્ડ સ્કૂલ ખાતે 76માં આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
દમણ કોસ્ટગાર્ડ સ્કૂલ ખાતે 76માં આઝાદીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
A Story About Struggling Every Day | Daily Use Bath Towel | A Common Man
A Story About Struggling Every Day | Daily Use Bath Towel | A Common Man
સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરવા ગુજરાતના ભુજમાં PM મોદીનો રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભુજમાં સ્મૃતિવન પહોંચ્યા છે....
જસદણના દડવા નજીક પ્રાઇવેટ લક્ઝરી બસનો અકસ્માત સ્ટેરીંગ પરથી કાબૂમાવતા અકસ્માત સર્જાયો 2 લોકો ઇજાગ્રસ્ત
જસદણના દડવા નજીક પ્રાઇવેટ લક્ઝરી બસનો અકસ્માત સ્ટેરીંગ પરથી કાબૂમાવતા અકસ્માત સર્જાયો લોકો...