વાંકાનેર : વાંકાનેર તાલુકાના છેવાડાનુ ઠીકરીયાડા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી ગયું હોવા છતાં સરકારે કોઈ પગલા લીધા નથી. અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી. અમે લોકોએ જાતે જેસીબી બોલાવી નાલાની કામગીરી કરાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવામાં 5 કરોડ 86 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે.
મહુવામાં 5 કરોડ 86 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી કન્યા છાત્રાલયનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે.
ધરમપુર તાલુકા ખાતે ડેપો મેનેજરશ્રીને ખટાણા ગામે આવતી બસના ટાઈમ બાબતે વિધાર્થીઓને પડતી તકલીફ બાબતે અને કપરાડા તાલુકાના ગામોમાં વિદ્યાર્થીઓને પડતી તખલીફ બાબતે રજૂઆત કરવામાં આવી
ગતરોજ ધરમપુર તાલુકા ખાતે ડેપો મેનેજરશ્રીને ખટાણા ગામે આવતી બસના ટાઈમ બાબતે વિધાર્થીઓને પડતી તકલીફ...
મુલાકાત ...
આજરોજ જેઓ ના નામ થી
ચીમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ડીસા ના દાતા ના કુટુંબીજનો ની શુભેચ્છા મુલાકાત ...
...
દેવ મોગરા ખાતે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
દેવ મોગરા ખાતે રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી મહિલા સાથે છેતરપિંડી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ...
પાલનપુરના બાદરપુરામાં ફૂડ વિભાગના દરોડા
બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે આજે બાદલપુરા ગામ પાસે એક બેકરીમાંથી શંકાસ્પદ લાલ ચટણીના સેમ્પલ લઈ 1230...