સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં વઢવાણ નીચાણવાળા વિસ્તારમાંથી ૬૨ લોકોનું સ્થળાંતર લાડકીબાઈ શાળા નં.૩ ખાડીપોળની શાળામાં કરવામાં આવ્યું છે. ધર્મ તળાવ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ૩૦ લોકો, આંબાવાડી ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી ૨૫ લોકો, કૃષ્ણનગર વિસ્તારમાંથી ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પાસેના રિવરફ્રન્ટમાંથી જમાતનાકામાં ૨૫ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি দেশৰ নতুন সংসদ ভৱন উদ্ধোধন
আজি নতুন সংসদ ভৱন উদ্বোধন কৰিলে দেশৰ প্ৰধানমন্ত্ৰী Narendra Modi নৰেন্দ্ৰ মোদীয়ে। এয়া দেশৰ বাবে...
মৰাণৰ বিবিধ ক্ষেত্ৰৰ 75 গৰাকী বিশিষ্ট ব্যক্তিলৈ বিজেপিৰ সম্বৰ্ধনা
মৰাণৰ বিবিধ ক্ষেত্ৰৰ 75 গৰাকী বিশিষ্ট ব্যক্তিলৈ বিজেপিৰ সম্বৰ্ধনা
দেশৰ 75 সংখ্যক...
15 ऑक्टोबर पासून कारखान्याचे गाळप सुरू होईल! सहकार मंत्री अतुल सावे यांची माहिती@india report
15 ऑक्टोबर पासून कारखान्याचे गाळप सुरू होईल! सहकार मंत्री अतुल सावे यांची माहिती@india report
PGVCL Employees Protest | બોટાદ PGVCL ના વર્ગ 4 ના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો
PGVCL Employees Protest | બોટાદ PGVCL ના વર્ગ 4 ના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાયો
સુરત : રાંદેર પ્રોફેસર બ્લેકમેલ આપઘાત કેસ | SatyaNirbhay News Channel
સુરત : રાંદેર પ્રોફેસર બ્લેકમેલ આપઘાત કેસ | SatyaNirbhay News Channel