કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિસનગર: સ્વામીનારાયણ મંદિર પાસેથી પાર્ક કરેલ એક્ટિવા ચોરાયું; સિટીઝન પોર્ટલ પર E-FIR નોધાઇ
વિસનગર શહેરના સ્વામી નારાયણ મંદિર આગળ પાર્ક કરી બહાર ગામ ગયેલા યુવકનું એક્ટિવા વાહન ચોરાયું હતું....
भारतीय मौसम विज्ञान विभाग (IMD) ने अगले पांच दिनों में उत्तर-पश्चिम मध्य भारत में कम बारिश का अनुमान लगाया है
भारतीय मौसम विज्ञान विभाग (IMD) ने अगले पांच दिनों में उत्तर-पश्चिम मध्य भारत में कम बारिश का...
ऊसतोड मजूर, महिला यांचे प्रश्न प्रशासनाने समन्वयाने सोडवावेत-डॉ.नीलम गोऱ्हे
बीड (प्रतिनिधी) ऊसतोड मजूर व महिला यांचे प्रश्न प्रशासनातील संबंधित सर्व विभागांनी समन्वयाने...
কলিতাপাৰা শিবনামঘৰৰ চাৰি বেৰ ওৱালৰ শুভ উদ্ধোধন কৰিলে বিধায়ক দুৰ্গাদাস বড়োই
কলাইগাও উন্নয়ন খণ্ডৰ কলিতাপাৰা শিবনামঘৰৰ চাৰি বেৰ ওৱালৰ শুভ উদ্ধোধন কৰিলে বিধায়ক দুৰ্গাদাস...
পহিলা ভাদত গুৰুজনাৰ জন্মস্থান বটদ্ৰৱা থানত আৰম্ভ পৰম্পৰাগত নামকীৰ্ত্তন
অসমীয়া জাতীয় জীৱনৰ আতাইতকৈ পবিত্ৰ মাহ হৈছে ভাদ মাহ আৰু আজি ভাদ মাহৰ প্ৰথমটো দিন। আজিৰে পৰা হৰি...