કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शाॅर्ट सर्किट से लगी आग से काल का ग्रास बन गई दो दर्जन से अधिक बकरिया
बूंदी। नमाना थाना क्षेत्र के सोधिया गांव मे रविवार दोपहर दो दर्जन से अधिक बकरिया शाॅर्ट सर्किट की...
America में बंदूकधारी शख्स ने की अंधाधुंध फायरिंग, 22 लोगों की मौत, 50 से ज्यादा घायल | Aaj Tak
America में बंदूकधारी शख्स ने की अंधाधुंध फायरिंग, 22 लोगों की मौत, 50 से ज्यादा घायल | Aaj Tak
प्रधान आरक्षक श्री सी. एल. वर्मा पदोन्नत होकर बने सहायक उप निरीक्षक
थाना गुनौर में पदस्थ प्रधान आरक्षक...
राधा कृष्ण मंदिर गीता भवन पर श्री जगन्नाथ रथ यात्रा के विमान को लेकर इस्कॉन से जुड़े भक्त जन संकीर्तन करते पहुंचे
राधा कृष्ण मंदिर गीता भवन पर श्री जगन्नाथ रथ यात्रा के विमान को लेकर इस्कॉन से जुड़े भक्त जन...
ઇતિહાસમાં એક નવો પ્રારંભ થયો છે જુના નેસડા ગામમાં સંપૂર્ણ દારૂબંધી
ઇતિહાસમાં એક નવો પ્રારંભ થયો છે જુના નેસડા ગામમાં સંપૂર્ણ દારૂબંધી