કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આઝાદીનો અમૃત
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આઝાદીનો અમૃત
Demolition News | ગેરકાયદે દબાણ કરાશે દૂર | Kutch update | Gujarati Samachar
Demolition News | ગેરકાયદે દબાણ કરાશે દૂર | Kutch update | Gujarati Samachar
रोटरी क्लब बूंदी के अध्यक्ष घनश्याम जोशी बेस्ट प्रेसिडेंट से सम्मानित
बूंदी। रोटरी क्लब को वर्ष पर्यंत किए गए सामाजिक सरोकारों से संबंधित विभिन्न कार्यों की उपलब्धि से...
बालोतरा जिले में जेरला रोड स्थित बाड़मेर डिपो की रोडवेज अनुबंधित बस की टक्कर से राह चलते एक राहगीर को कुचलने से हुई दर्दनाक मौत ।
बालोतरा जिले में जेरला रोड स्थित बाड़मेर डिपो की रोडवेज अनुबंधित बस की टक्कर से राह चलते एक...
डाबी विकास मेला में ग्रामीणों को सरकार की कल्याणकारी योजनाओं का मिला लाभ
तालेड़ा
अमर शहीद नानक भील की पुण्य स्मृति में गुरूवार को डाबी के उप तहसील परिसर में...