કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હિંમતનગર : તમે કેમેરાની નઝર હેઠળ છો, વાહન ચાલકો ને 73,21,200/₹ નો દંડ ફટકરાયો.
હિંમતનગર માં આરટીઓ ચાર રસ્તા થી સહકારી ચાર રસ્તા, મોતીપુરા, તુલસી કોમ્પ્લેક્સ, ગોકુલનગર રેલવે...
तळेगावमध्ये त्या टोळक्याकडून आणखी एका तरुणावर प्राणघातक हल्ला...
तळेगाव: फोनवर झालेल्या बाचाबाचीच्या कारणावरुन टोळक्याने सिनेस्टाईल पाठलाग करुन तरुणाचा निर्घृण...
પાલનપુર તાલુકાના રણાવાશ ખાતે મોકડ્રીલ યોજાઈ
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે...
ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಎನ್.ಡಿ.ಎ ಮೈತ್ರಿಕೂಟಕ್ಕೆ ಹೆಚ್ಚು ಸ್ಥಾನ: ಬೆಂಗಳೂರಿನ ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕಚೇರಿಯಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಕಾರ್ಯಕರ್ತರು ಸಂಭ್ರಮಾಚರಣೆ ಮಾಡಿದರು.
ಜೂನ್ 4, 2024
ಬಹು ನಿರೀಕ್ಷಿತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯ ಫಲಿತಾಂಶ ಇಂದು ಹೊರಬಿದ್ದಿದೆ.
ಬಿಜೆಪಿ ನೇತೃತ್ವದ...
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી | Morbi Machchhu River
મોરબીમાં તે દિવસે 1 જ PSI હાજર હતા અને સવારે 1400 લાશો પડી હતી |