કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોયાધામમાં પૂ.ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના જન્મ દિવસની ધામધુમથી ઉજવણી કરાઈ
પૂ.ઘનશ્યામપ્રકાસદાસજી સ્વામીજીના ૬૪ માં જન્મદિવસે ૬૪ ફૂટ ના હાર ભક્તોએ પહેરાવ્યા
બોટાદ જીલ્લાના...
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
बाबा रामदेव के जनमोत्स्व के अवसर पर 29 अगस्त को मोरान से डिब्रुगढ़ पदयात्रा की तैयारी
हर वर्ष की...
गोलाघाट पुलिस ने ड्रग्स समेत दो युवकों को लिया हिरासत में दो मोबाइल फोन और एक स्कुटी जप्त
गोलाघाट पुलिस ने आज एक गुप्त सूचना के आधार पर नगर के शांतिपुर अंचल से ड्रग्स समेत दो युवकों को...