કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CAA का विरोध करने वालों को पाकिस्तान से उजड़ कर आए हिंदू सिखों की बस्तियों में कुछ दिन गुजरना चाहिए: चुग ll पाकिस्तान से उजड़ कर आए हिंदू सिखों का असहनीय दर्द सुन कर दिल दहल जाता है: तरुण चुग
भारतीय जनता पार्टी के राष्ट्रिय महासचिव तरुण चुग ने फरीदाबाद में कुछ वर्ष पहले पकिस्तान से आय सिख...
सुरक्षा और बेहतरीन डिजाइन के साथ Steelbird ने लॉन्च किया नया SBH-35 ROBOT 2.0 हेलमेट, कीमत 1799 रुपये से शुरू
Helmet निर्माता Steelbird की ओर से भारतीय बाजार में नए हेलमेट SBH-35 ROBOT 2.0 को लॉन्च किया...
પાવીજેતપુર એસબીઆઇના બેન્ક મેનેજર દ્વારા બેંક તેમજ ખાતાધારકો સાથે વિશ્વાસઘાત કરી ૩૬,૮૮,૬૫૮/- ની કરાયેલી છેતરપિંડી
પાવીજેતપુર એસબીઆઇના ભૂત પૂર્વ બેન્ક મેનેજર દ્વારા જે તે સમય દરમિયાન બેન્ક તથા ખાતાધારકો સાથે...