સાવરકુંડલામાં સંત અને સાંસદના વરદ હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો બે વર્ષ બાદ મેળો યોજાતા સાવરકુંડલા શહેરીજનોમાં અને બાળકોમાં અને ઉત્સાહ મળ્યો હતો