વડીયા શ્રી વિનાયક વિદ્યામંદિરમાં શિક્ષક શ્રી સ્વ ભુપતસિંહ સિંધવના શિષ્ય નિવૃત્ત આર્મી મેન રાઠોડ ભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તારીખ 14 8 20 22 ની સાંજે આજ કી સામ શહીદો કે નામ વિનાયકોત્સવ 2022 નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના પ્રત્યેક બાળકો શિક્ષકો અને સમગ્ર વડિયા શહેરના ગ્રામજનો હરગર તિરંગા ફરકાવી દેશના નાગરિકત્વની ફરજ અદા કરી હતી પ્રત્યેક બાળક મહત્વપૂર્ણ હોવાથી પ્લે હાઉસથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરેલ હતી તેમજ શાળાના તમામ બાળકો અને શિક્ષકોને શાળા દ્વારા સિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા અને શાળાના તમામ સ્ટાફને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગેવાનો હોદ્દેદારો શાળાના વાલીશ્રીઓ નિવૃત્ત શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક શ્રી ઇન્દ્ર રાજસિંહ ભુપતસિંહ સિંધવના માર્ગદર્શન નીચે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તથા તમામ ખૂબ જ મહેનત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બળાત્કારનાં ગુન્હામાં મદદગારી કરનાર નાસતાં-ફરતાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો
ભાવનગર,એલ.સી.બી. ટીમને મળેલી બાતમી મુજબ મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન નોંધાયેલા ગુન્હાનાં કામે...
सार्वजनिक जलाशयो, निजी पूलो पर प्रशिक्षण लेने को मजबूर तैराक, खेल संकुल के स्विमिग पूल पर लटके है ताले
बूंदी। जिले के खिलाडियो को तैराकी के क्षेत्र मे बेहतर सुविधा उपलब्ध करवाने के उदेश्य से करीब पांच...
Lenovo ने लॉन्च किया नया टैबलेट, AI फीचर्स से है लैस, बड़ी बैटरी के साथ मिलेगा स्मूद डिस्प्ले भी
लेनोवो ने चीन में आर्टिफिशियल इंटेजिलेंस फीचर्स से लैस एक नए टैबलेट को लॉन्च किया है। इस टैबलेट...
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী বর্ষৰ সামৰণি অনুষ্ঠান সম্পন্ন
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমাৰোহ সম্পন্ন
তিনিদিনীয়া কাৰ্যসূচীৰে অনুষ্ঠিত হোৱা...
કર્મચારી આંદોલન કરી રહ્યા છે સરકાર ના સામે ત્યારે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ મનિષ દોશી શું કહ્યું
કર્મચારી આંદોલન કરી રહ્યા છે સરકાર ના સામે ત્યારે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ મનિષ દોશી શું કહ્યું