વડીયા શ્રી વિનાયક વિદ્યામંદિરમાં શિક્ષક શ્રી સ્વ ભુપતસિંહ સિંધવના શિષ્ય નિવૃત્ત આર્મી મેન રાઠોડ ભાઈ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તારીખ 14 8 20 22 ની સાંજે આજ કી સામ શહીદો કે નામ વિનાયકોત્સવ 2022 નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના પ્રત્યેક બાળકો શિક્ષકો અને સમગ્ર વડિયા શહેરના ગ્રામજનો હરગર તિરંગા ફરકાવી દેશના નાગરિકત્વની ફરજ અદા કરી હતી પ્રત્યેક બાળક મહત્વપૂર્ણ હોવાથી પ્લે હાઉસથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરેલ હતી તેમજ શાળાના તમામ બાળકો અને શિક્ષકોને શાળા દ્વારા સિલ્ડ એનાયત કરવામાં આવેલ હતા અને શાળાના તમામ સ્ટાફને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આગેવાનો હોદ્દેદારો શાળાના વાલીશ્રીઓ નિવૃત્ત શિક્ષકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકો પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક શ્રી ઇન્દ્ર રાજસિંહ ભુપતસિંહ સિંધવના માર્ગદર્શન નીચે યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તથા તમામ ખૂબ જ મહેનત ઉઠાવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शरद पवार साहेब सहाच महिने जगणार असे डॉक्टरांनी सांगितल्या नंतर.
शरद पवार साहेब सहाच महिने जगणार असे डॉक्टरांनी सांगितल्या नंतर.
सुदूर ग्रामीण से निकला खिलाड़ी स्वरूपसिंह अब खेलेगा राष्ट्रीय स्तर पर
बाड़मेर। अक्टूबर 2024 में बाड़मेर मुख्यालय पर राज्य स्तरीय 14 वर्ष बास्केट बॉल खेलकूद प्रतियोगिता...
KOACON (Karnataka Orthopedic Association) 2025 inaugurated in Chamara Vajra, Bengaluru.
Bengaluru, 31 Jan 2025:
The KOACON 2025 was inaugurated by Si Adichunchungiri Mahasamsthana Math...
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?
Israel Iran War Market Benefits | Global Tensions के चलते क्यों Anant Raj में निवेश की है सलाह?