પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES
કેશોદ ના રેવદ્રા ગામે ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ તળાવ માંથી મળી આવતા લોકોમાં ચકચાર | NEWS UPDATES
राइजिंग राजस्थान के लिए जापान-दक्षिण कोरिया जा रहे सीएम भजनलाल:ग्लोबल कंपनियों को राजस्थान में निवेश के लिए करेंगे आमंत्रित
इस साल दिसम्बर में होने वाली 'राइजिंग राजस्थान, ग्लोबल इन्वेस्टमेंट समिट 2024' के लिए जापान और...
AMC TDO ખાતામાં સહાયક 54 સર્વેયરની ભરતી કરવામાં આવશે ફિક્સ 19500 પગાર પછી ત્રણ વર્ષ બાદ કાયમી વેતન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટીની બેઠક યોજાઇ.. અમદાવાદ મ્યુનિસિપલ...