પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષઈમ્તિયાઝ પઠાણનો જન્મદિવસ
જુનાગઢ મુસ્લિમ એકતા મંચના અધ્યક્ષઈમ્તિયાઝ પઠાણનો જન્મદિવસ
CM Himanta Biswa inaugurates Assam's first solar power plant at Lalpul, Udalguri
Big step towards clean and green power ceremony inauguration of 25 MW solar power plant at...
Breaking News: BJP विधायकों ने राष्ट्रपति को लिखी चिट्ठी, Kejriwal सरकार को बर्खास्त करने की मांग
Breaking News: BJP विधायकों ने राष्ट्रपति को लिखी चिट्ठी, Kejriwal सरकार को बर्खास्त करने की मांग
Maruti Suzuki eVX पहली बार भारतीय सड़कों पर आई नजर, इन खूबियों के साथ 2025 में हो रही है लॉन्च
Maruti Suzuki की पहली इलेक्ट्रिक एसयूवी eVX को पहली बार भारतीय सड़कों पर टेस्टिंग के दौरान देखा...