પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આંધ્રપ્રદેશ: ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ લીક થવાથી 68 લોકો બીમાર, હોસ્પિટલમાં દાખલ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પાસેના ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ લીક થવાને કારણે 68 લોકો બીમાર પડ્યા...
તારાપુર સરદાર પટેલ જયંતીની ઉજવણી સાથે નાની ચોકડી સુધી કેન્ડલ માર્ચ યોજાઈ
તારાપુર સરદાર પટેલ જયંતીની ઉજવણી સાથે નાની ચોકડી સુધી કેન્ડલ માર્ચ યોજાઈ
પોલીસકર્મીઓ ને આદેશ 300 ના સ્ટેમ્પ ઉપર બાહેધરી આપો નહી તો એક પણ રજા નહી મળે
ગુજરાત સરકારે રાજ્યના પોલીસકર્મીઓને ગ્રેડ પે આપવાને બદલે 550 કરોડનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન...
દાહોદ-બિરસા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઈ
દાહોદમાં બીટા મુંડા ભવન ખાતે વિવિધ હોદ્દાઓની નિમણૂક માટે બિરસા આદિવાસી ટ્રસ્ટની મીટીંગ યોજાઇ.....