પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंटेस्टाइन में जमा कचरे को साफ कर देती है लाल मिर्च! आप भी बनाते हैं इससे दूरी, तो जान लें इसके 5 फायदे
भारतीय खान-पान में लाल मिर्च की काफी अहमियत है। क्या आप जानते हैं कि ये सिर्फ खाने का स्वाद और...
AAJTAK 2 । DELHI- NCR में भूकंप के तगड़े झटके, घरों से बाहर निकले लोग! AT2 ।
AAJTAK 2 । DELHI- NCR में भूकंप के तगड़े झटके, घरों से बाहर निकले लोग! AT2 ।
কেইবামাহো ধৰি বিকল হৈ আছে আমগুৰিৰ দিখৌমুখ পাৰাঘাটত আভ্যন্তৰীণ জল পৰিবহণ বিভাগৰ ফেৰী।
শিৱসাগৰ জিলাৰ আমগুৰিৰ দিখৌমুখৰ পাৰাঘাটত কেইবামাহো ধৰি বিকল হৈ আছে জল পৰিবহণ বিভাগৰ ফেৰী।
આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ હેઠળ ઉકાઈ ડેમ ત્રિરંગા રોશનીથી શણગારવામાં આવી.
આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ હેઠળ ઉકાઈ ડેમ ત્રિરંગા રોશનીથી શણગારવામાં આવી.
ભાભર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
ભાભર પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..