"અમોકેશા હર્બલ કેર અને દ્વારકાધીશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના ખેરોજ વિદ્યાર્થીઓએ દેશપ્રેમની ભાવના સાથે તિરંગો લહેરાવ્યો અને સાથે જ પર્યાવરણના સંવર્ધન માટે દરેક વિદ્યાર્થીઓ એ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું. 'ગ્રીન અગેન'ના નારા સાથે, અમોકેશા હર્બલ કેરે પ્રકૃતિની સુરક્ષા અને સમુદાયની આરોગ્યસલાહ માટે પ્રતિબદ્ધતા દર્શાવી."**